જામનગરમાં વિશ્વની પ્રથમ વન્યજીવ સંરક્ષણ યુનિવર્સિટી : અનંત અંબાણીએ કરી ‘વનતારા યુનિવર્સિટી’ની જાહેરાત
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ પહેલ વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત ક...
રિલાયન્સે 7 વર્ષ પછી પ્રથમ વખત ઈરાનથી ક્રૂડ ઓઇલ આયાત કર્યો, સોદો $350 મિલિયનના આશરે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં ઈરાનથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી કરી છે. આ સોદાની કિંમત હાલના બજાર દરને આધારે લગભગ $350 મિલિયન (અંદાજે 3,050 કરોડ રૂપિયા) છે. ભારત-ઈરાન તેલ વેપારમાં મહત્વપૂર?...
ટેક્સાસમાં નવી ઓઈલ રિફાઈનરી : ટ્રમ્પની મોટી જાહેરાત, રિલાયન્સ કરશે જંગી રોકાણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે ટેક્સાસ રાજ્યમાં એક વિશાળ ઓઈલ રિફાઈનરી સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ છેલ્લા લગભગ 50 વર્ષમાં અમેરિકામાં ઉભી ?...
17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીને રૂ. 17,000 કરોડના કથિત લોન ફ્રોડ કેસની તપાસના સબંધમાં સમન્સ મોકલ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અનિ?...
અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે સંકળાયેલી RAAGA સંસ્થાઓ સામે મની લોન્ડરિંગની ગંભીર તપાસ શરૂ કરી છે. EDએ દિલ્હીઈ અને મુંબઈમાં કુલ 35 સ્થળોએ દરોડા પાડી 50થી વધુ ...
1 લાખ કરોડનો વાર્ષિક નફો મેળવનારી Reliance દેશની પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાર્ષિક ધોરણે રૂ. 1 લાખ કરોડનો નફો મેળવનારી પ્રથમ ભારતીય કંપની બની છે. નાણાકીય વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો એક વર્ષ અગાઉની સરખામણીમાં 7 ટકા વધીને રૂ. 79,020 કરોડ થ?...