સ્વામી વિવેકાનંદનું એ ઐતિહાસિક ભાષણ, જેનાથી વિશ્વફલક પર સ્થાપિત થયો હતો ધર્મધ્વજ
સ્વામી વિવેકાનંદનું 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું ભાષણ માત્ર એક ધાર્મિક પ્રતિનિધિનું સંબોધન નહોતું, પરંતુ તે વિશ્વ ઇતિહાસના પાનાંમાં લખાયેલું એક ઐતિહાસિક પ્ર?...
દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ભારતનું નિવેદન: ‘ધર્મ-આસ્થાના મામલામાં અમારો કોઈ પક્ષ નહીં’
તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પરંપરા મુદ્દે ભારત સરકારનું નિવેદન રાજકીય અને ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ મં?...
જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
ભારતના ઓડિશાના પૂરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર દેશ વિદેશમાં ખૂબ જાણીતું મંદિર છે. હિન્દુઓ માટેનું આ એક મોટું યાત્રાધામ છે. આ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે. ભારતના ચાર ધામ તીર્થ સ્થળોમ?...
આ વખતે મહાકુંભમાં થશે એકતાનો મહાયજ્ઞ, PM મોદીએ પ્રયાગરાજની ધરતી પરથી બોલ્યા
13 જાન્યુઆરી 2025થી શરૂ થનારા મહાકુંભની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે પીએમ મોદી પણ પ્રયાગરાજ પહોંચ્યા અને ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. તેમજ પ્રયાગરાજની ધરતી પરથી ?...
તાપી જિલ્લામાં ધર્મના નામે ધર્મ પરિવર્તનનું મોટું નેટવર્ક
તાપી જિલ્લાના ઉકાઈ પ્રોજેક્ટ એરિયામાં આવનાર દિવસોમાં હજારો ખ્રિસ્તીઓ દ્વારા ધાર્મિક સંમેલન કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવા છતાં કોના ઇશારે આ બધો ખેલ રમાઈ ?...
રામાયણ ‘અભણ’ થઈને વાંચજો, આપણાં જેવાં ‘ઠોઠ’નો પણ ‘ઠેઠ’નો ગ્રંથ છે.
ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ કાકીડી ગામે રામકથામાં ટકોર કરતાં મોરારિબાપુએ કહ્યું. રામાયણ 'અભણ' થઈને વાંચજો, આપણાં જેવાં 'ઠોઠ'નો પણ 'ઠેઠ'નો ગ્રંથ છે. રામકથા 'માનસ પિતામહ' વર્ણન...
સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી, વિજય માટે નહિ – મોરારિબાપુ
મહાભારતનાં તત્ત્વ ચિંતન સાથે મહુવા પાસેનાં કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી છે, વિજય માટે નહિ.! ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ પિતામહ...
“તમે સ્પીકરના અધિકારના રક્ષક નથી”,અમિત શાહ ગૃહમાં અખિલેશ યાદવ પર કેમ ગુસ્સે થયા?
સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે લોકસભામાં ‘વક્ફ એમેન્ડમેન્ટ બિલ-2024’ રજૂ કર્યું હતું. આ દરમિયાન ગૃહમાં વિપક્ષી દળોએ એક અવાજે આ બિલનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો ...
‘મારા ધર્મે જ મને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા પ્રેરિત કર્યો છે’ વિવેક રામાસ્વામી
અમેરિકાના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ હિન્દુ ધર્મ વિષે કરેલા વિધાનો ચર્ચામાં આવી ગયાં છે. 'ધી ડેઈલી સિગ્નલ' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેઓને પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં ત...