જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સિહોરા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આવેલ દુર્ગા મંદિર અને મસ્જ...
બરેલીમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજને લઈને વિવાદ, મામલો અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મોહમ્મદગંજ ગામમાં ખાનગી મકાનમાં સામૂહિક નમાજ અદા કરવાના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. ગામમાં કોઈ મસ્જિદ કે મંદિર ન ?...
ડીસા ગામમાં 4 યુવતીને અન્ય ધર્મના યુવકોનું લગ્ન માટે પ્રપોઝ, હાઈકોર્ટ સમક્ષ સરપંચે રક્ષણ માગ્યું
બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ગામમાં એક જ સપ્તાહ દરમિયાન 22 થી 27 વર્ષની ચાર યુવતીઓએ અન્ય ધર્મના યુવકો સાથે લગ્ન કરવાની વાત કરતા મામલો ગંભીર બન્યો છે. યુવતીઓના પરિવારજનો દ્વારા સરપંચને જ?...
ધાર્મિક તણાવથી નેપાળમાં કરફ્યુ, ભારત સાથેની સરહદ બંધ
નેપાળમાં ભારતીય સરહદ નજીક ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર વિસ્તાર ભારે તણાવની ઝપટમાં આવ્યો છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવ...
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી માટે જયશંકર ઢાકા જશે
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થતાં સમગ્ર બાંગ્લાદેશ સહિત દક્ષિણ એશિયાના રાજકારણમાં શોકની લાગણી ફેલાઈ ?...
ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય – મોરારિબાપુ
ઓશો સ્થાન જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' ગાન કરતાં મોરારિબાપુએ કહું કે, ધર્મ એ વૈજ્ઞાનિક અને માનવીય હોવો અનિવાર્ય છે. અહીંયા મોટી સંખ્યામાં દેશ વિદેશના ભાવિકો લાભ લઈ રહ્યાં છે. રામકથાન...
હિંદુત્વ ભારતનો આત્મા, ધર્માંતરણ રોકવા કાયદો જરૂરી : દત્તાત્રેય હોસબાલે
RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હિન્દુત્વને "ભારતનો આત્મા" ગણાવ્યો છે. તેમણે ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ધાર્મિક પરિવર્તન રોકવા માટે જનજ...
સર્વધર્મનું સન્માન ન કરનાર સૈન્યને લાયક નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના ?...
ભારતીય જજ વિશ્વમાં સૌથી વધુ નિષ્પક્ષ
તાજેતરના એક વૈશ્વિક અભ્યાસમાં ભારતીય ન્યાયાધીશોની નિષ્પક્ષતા પર મહત્વપૂર્ણ શોધો સામે આવી છે. ઈટીએચ જ્યુરિખ, ઇમ્પિરિયલ કોલેજ લંડન, હાર્વર્ડ અને ડાર્ટમાઉથ કોલેજના સંશોધકોએ ભારતના ન્યાયાધ?...
સ્વામી વિવેકાનંદનું એ ઐતિહાસિક ભાષણ, જેનાથી વિશ્વફલક પર સ્થાપિત થયો હતો ધર્મધ્વજ
સ્વામી વિવેકાનંદનું 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું ભાષણ માત્ર એક ધાર્મિક પ્રતિનિધિનું સંબોધન નહોતું, પરંતુ તે વિશ્વ ઇતિહાસના પાનાંમાં લખાયેલું એક ઐતિહાસિક પ્ર?...