ગંગામાં ઇફ્તારી કરનારા 14 મુસ્લિમ શખ્સોની જામીન અરજી વારાણસી કોર્ટે ફગાવી
કાશીમાં ગંગા નદી પર નાવ પર ઇફ્તાર અને ચિકન બિરયાની પાર્ટી અંગે ધરપકડ કરાયેલા 14 આરોપીઓની જામીન અરજી નકારી દેવામાં આવી છે. સોમવારે (23 માર્ચ 2026) વરાણસીની એડિશનલ ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ અમિત કુમાર ...
કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસે FIR નોંધ્યું, મૃગીકુંડમાં સ્નાન દરમિયાન મહિલા PI સાથે ગેરવર્તન મુદ્દે તપાસ શરૂ
ગુજરાતના જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલને લઇને ફરી એક વખત વિવાદ ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલે મેળામાં આવેલા મૃગીકુંડમાં સ્નાન કર્યા, જેમાં તેણ?...
‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય બની શકતા નથી’, અવિમુક્તેશ્વરાનંદ વિવાદ પર CM યોગીએ આપ્યું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને લગતા વિવાદ પર પહેલી વાર વિગતવાર નિવેદન આપ્યું છે. શુક્રવારે 13 ફેબ્રુઆરીએ ગૃહમાં સંબોધન દરમિયાન તે...