મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો...
આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર
હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ?...
RBIએ બદલ્યો નહી રેપો રેટ પરંતુ આ સરકારી બેન્કે મોંઘી કરી દીધી લોન
પોલિસી વ્યાજ દરો એટલે કે રેપો રેટ પર નિર્ણય લેનારી RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં નવમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેપો રેટ એ દર ?...
EMIમાં કોઇ જ રાહત નહીં, સતત 9મી વાર રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં, 6.50 પર રાખ્યો યથાવત્
રેપો રેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર જાળવી રા?...
એસબીઆઈએ આપ્યો મોટો ઝટકો… લોન મોંઘી થઈ, હવે તમારે વધુ EMI ચૂકવવો પડશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સતત સતરમી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેન્કોએ લોન પર વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છ?...
આરબીઆઈ ગવર્નર સવારે જાહેર કરશે કે તમારી લોન સસ્તી થઇ કે નહીં !
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. ફુગાવા અંગેની ચિંતા વચ્ચે પોલિસી રેટ યથાવત રાખવાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફેબ્રુઆર?...
શું તમારી EMI અને વ્યાજદરમાં ઘટાડો થશે? એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે ખુશખબર
અર્થશાસ્ત્રીઓ સહિત તમામ નિષ્ણાતો ભારતીય રિઝર્વ બેંકની આગામી RBI MPC Meeting પર નજર રાખી રહ્યા છે. દેશમાં મોંઘવારી હજુ પણ આરબીઆઈના ટાર્ગેટના ઉપરના બેન્ડમાં છે. તેથી આ વખતે પણ રેપો રેટમાં કોઈ કાપની અપ?...
નહીં થાય તમારી EMI સસ્તી, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્ષ 2024 માટે પ્રથમ નાણાકીય નીતિ રજૂ કરી. સરકારના વચગાળાના બજેટની રજૂઆત બાદ તરત જ આવેલી આ નાણાકીય નીતિમાં રેપો રેટને પહેલાની જેમ જ 6.5 ટકા રાખવામાં આવ...
ભારતીય રિઝર્વ બેંકે સતત પાંચમી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ 6.5% પર યથાવત્ રાખ્યો
RBIએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. https://twitter.com/ani_digital/status/1732988774575952029 RBIએ રેપ...
વધશે લોનનું ભારણ કે મળશે રાહત? RBI આ અઠવાડિયે રેપો રેટ અંગે લેશે નિર્ણય
ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ વખતે પણ રેપો રેટ (Repo Rate) યથાવત રાખી શકે છે. અઠવાડિયામાં આરબીઆઈ (RBI)ની મોનિટરી પોલીસીની બેઠક થવાની છે, જેમા આ અઠવાડિયાના અંત સુધીમાં વ્યાજ વધારવા બાબતે નિર્ણય લેવ...