2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2024-25 માટેના વાર્ષિક અહેવાલમાં આ વખતે કેટલીક મહત્વની બાબતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવી છે – ખાસ કરીને વ્યાજદરો અંગેના સંકેતો અને ભારતીય અર્થતંત્રના ભવિષ્ય અં?...
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણા?...
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો,હોમલોન થશે સસ્તી
દેશના બેંકિંગ નિયમનકાર, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ દેશના કરોડો લોકોને લોન EMI માં રાહત આપી છે. RBIના MPC એ સતત બીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.25 ટકાથી ઘટીન?...
મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો...
આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર
હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ?...
RBIએ બદલ્યો નહી રેપો રેટ પરંતુ આ સરકારી બેન્કે મોંઘી કરી દીધી લોન
પોલિસી વ્યાજ દરો એટલે કે રેપો રેટ પર નિર્ણય લેનારી RBIની મોનિટરી પોલિસી કમિટીની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. જેમાં નવમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રેપો રેટ એ દર ?...
EMIમાં કોઇ જ રાહત નહીં, સતત 9મી વાર રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં, 6.50 પર રાખ્યો યથાવત્
રેપો રેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર જાળવી રા?...
એસબીઆઈએ આપ્યો મોટો ઝટકો… લોન મોંઘી થઈ, હવે તમારે વધુ EMI ચૂકવવો પડશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સતત સતરમી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેન્કોએ લોન પર વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છ?...
આરબીઆઈ ગવર્નર સવારે જાહેર કરશે કે તમારી લોન સસ્તી થઇ કે નહીં !
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. ફુગાવા અંગેની ચિંતા વચ્ચે પોલિસી રેટ યથાવત રાખવાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફેબ્રુઆર?...
શું તમારી EMI અને વ્યાજદરમાં ઘટાડો થશે? એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મળી શકે છે ખુશખબર
અર્થશાસ્ત્રીઓ સહિત તમામ નિષ્ણાતો ભારતીય રિઝર્વ બેંકની આગામી RBI MPC Meeting પર નજર રાખી રહ્યા છે. દેશમાં મોંઘવારી હજુ પણ આરબીઆઈના ટાર્ગેટના ઉપરના બેન્ડમાં છે. તેથી આ વખતે પણ રેપો રેટમાં કોઈ કાપની અપ?...