ધર્મ પરિવર્તનથી અનામત નહીં મળે, મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારનો આદેશ રદ કર્યો
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્મ પરિવર્તન અને અનામતના લાભોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે તમિલનાડુ સરકારના માર્ચ 2024ના સરકારી આદેશને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો છે. ?...
ST પ્રમાણપત્ર માટે ગુજરાત સરકારના નવા નિયમો : એડમિશન, નોકરી અને ચૂંટણી માટે હવે ‘માન્યતા પ્રમાણપત્ર’ ફરજિયાત
ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ (ST) અનામતનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયા, સરકારી ભરતી અને ચૂંટણી પ્રક્રિયામાં ST કેટેગરીનો ?...
પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારની મોટી ભેટ : વર્ગ-3 ભરતીમાં 20% અનામત, વયમર્યાદામાં 5 વર્ષની છૂટ
ગુજરાત સરકાર દ્વારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે રાજ્યના વિવિધ સરકારી ?...
દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત
સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે ગ્રુપ-Cની સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતન...
‘ધર્મના આધાર પર અનામત ન આપી શકાય’ સુપ્રીમ કોર્ટે કારણ સાથે ટાંકી મોટી વાત
ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી પર સુનવણી કરતાં કહ્યું કે વર્ષ 2010 માં પશ્ચિમ બંગાળમાં જે જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો હ...
OBC અને SC-STના સ્ટુડન્ટ્સ જનરલ સીટ પર એડમિશનના હકદાર, સુપ્રીમકોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ
સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો હજેમાં તેણે સામાન્ય કેટેગરી (જનરલ)ની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરીટોર?...
પીએમ મોદી ઈન્ટરવ્યૂ માં સંવિધાન, અનામત, બેરોજગારી, અદાણી-અંબાણી પર આપ્યા જવાબ
દેશમાં આજે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. છેલ્લા બે તબક્કાનું મતદાન હજુ બાકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે. એટલું જ નહીં પીએમ મોદી સતત અલગ અલગ ખાનગી ટીવી...