PM મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : અમદાવાદમાં ભાજપનો વિશેષ મીડિયા સંવાદ, વિકાસ અને જનકલ્યાણની સિદ્ધિઓ રજૂ
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમદાવાદ શહેર ભાજપ દ્વારા વિશેષ મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકા?...
વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો
વાવ થરાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને મહાનુભાવો સાથે ભારતમાલા, પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ...
2030 સુધી ગુજરાતના 168 શહેરો બનશે ‘વાયર-ફ્રી’, ₹500 કરોડના ખર્ચે વીજ લાઈનો થશે ભૂગર્ભ
ગુજરાત સરકાર રાજ્યના શહેરી વિસ્તારોને વધુ આધુનિક, સુરક્ષિત અને સૌંદર્યમય બનાવવા માટે મહત્વાકાંક્ષી "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન" અમલમાં મૂકવા જઈ રહી છે. રાજ્ય કેબિનેટ દ્વારા આ યોજનાને સૈદ્ધ...
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ ર...
પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી
રાજ્યના આરોગ્ય અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી ?...
ગુજરાતમાં બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં થયો વધારો.
બાગાયતી પાકોનું રાજ્યમાં વાર્ષિક સરેરાશ 60 હજાર હેક્ટર નવું વાવતેર શરુ થયું છે. સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં પણ નવું વાવેતર શરુ થયું છે. ખાસ કરીને મસાલા પાકોના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ...