લાલુ પરિવાર વિખેરાયો : તેજ પ્રતાપ-રોહિણીએ તોડ્યા સંબંધ, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું
લાલુ પ્રસાદ યાદવનો પરિવાર, જે બિહારની રાજનીતિમાં દાયકાઓથી શક્તિ અને એકતાનું પ્રતિક માનવામાં આવતો હતો, હવે ગંભીર વિખવાદ અને તણાવની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ વિખવાદની શરૂઆત જૂના કુટ...
બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. ?...
લાલુ પરિવારમાં આંતરિક મતભેદ, તેજસ્વી યાદવની બહેનની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદ
લાલુ યાદવ પરિવાર હાલમાં આર્થિક અને રાજકીય તણાવ સાથે સંકળાયેલા આંતરિક વિવાદોમાં ઘેરાયેલું છે. તાજેતરમાં તેજસ્વી યાદવની બહેન રોહિણી આચાર્યની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે આ તણાવ વધુ પ્રકા?...