RSS સભ્યો પર પ્રતિબંધોની USCIRFની માગ પર ભારતનો આકરો જવાબ, MEAએ કહ્યું- ‘પક્ષપાતી સંસ્થા, વિશ્વસનીયતા નથી’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને અમેરિકાની US Commission on International Religious Freedom (USCIRF)ના અધિકારીઓની તાજેતરની ટિપ્પણી પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. USCIRFના અધિકારીઓએ અમેરિકન સરકારને RSSના એવા સભ્યો સામે ?...
નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર
નડિયાદ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંઘના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ નડિયાદ...
નાગપુર RSS મુખ્યાલયે મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો, યુવાનો અને વિશ્વ ગુરુ ભારત પર આપ્યો મોટો સંદેશ
દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન બાદ પોતાના સંબોધ?...
RSS પ્રમુખ મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં Gen-Z અને Gen Alpha સાથે કરશે સંવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ગુરુવાર, 6 ઓગસ્ટ 2026ના રોજ મુંબઈમાં Gen-Z અને Gen Alpha પેઢીના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ યુવાનો દ્વારા સંચાલિત સંગઠન India’s International Movement to Unite Nations...