મોહન ભાગવતનું મોટું નિવેદન : ‘બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ બની શકે સરસંઘચાલક’
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલી ‘મુંબઈ વ્યાખ્યાનમાળા’ દરમિયાન સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે અનેક રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર સ્પષ્ટ અને દ્રઢ અભિપ્રાયો વ્યક્ત કર્યા. ‘સ?...
હિંદુત્વ ભારતનો આત્મા, ધર્માંતરણ રોકવા કાયદો જરૂરી : દત્તાત્રેય હોસબાલે
RSS સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ હિન્દુત્વને "ભારતનો આત્મા" ગણાવ્યો છે. તેમણે ઇન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ધાર્મિક પરિવર્તન રોકવા માટે જનજ...
PM મોદીએ RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે એક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસની સ્થાપનાની 100મી વર્ષગાંઠના પ્રસંગે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કા બહાર પાડ્યા. આ પ્રસંગે તેમણે સંઘની પ્રશંસા કરતા જણાવ્યું કે આરએસએસની 100 વર્ષીય ભવ્ય ય...
‘મેં ક્યારેય નથી કહ્યું કે 75 વર્ષે રિટાયર્ડ થવું જોઈએ’: RSS પ્રમુખ મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી પૂર્વે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપીને અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્ય?...
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરૂવારે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દેશના રાજકીય બિરાદરીએ જે પરસ્પર સમજણ બતાવી, તે બનેલી ?...