ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?
કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ?...
હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે
લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર મૂકેશ પંડિત દ્વારા જણાવ્યું કે, હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળ?...
ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી
ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડ...
સણોસરા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં ગ્રામવિકાસ માટેનાં વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમો મેળવી રહ્યાં છે છાત્રો
શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટેની સુપ્રસિદ્ધ સણોસરા લોકભારતી સંસ્થામાં કેળવણીને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. અહીંયા લોકભારતી વિશ્વવિદ્યાલયમાં છાત્રો ગ્રામવિકાસ માટેનાં વિવિધ ઉચ્ચ અભ્?...