વડાપ્રધાન મોદી બનાસકાંઠા વાવ-થરાદ પ્રવાસે : ₹19,800 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કુલ 19,800 કરોડના વિકાસકાર્યો જ?...
હર્ષ સંઘવી : બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકોને આપી નવી ઓળખ
બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લ...
ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારમાં 362 કરોડના વિકાસ કામોને મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં ગામડાઓ સુધી પાયાની ?...
અમરેલીમાં 22 માર્ચ, 2026ના રોજ રવિવારે ₹25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમરેલી જિલ્લાને વિકાસની નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 22 માર્ચ, 2026ના રોજ રવિવારે કુલ ₹25.23 કરોડના 10 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ક...
જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન
ગુજરાતમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હસ્તાક્ષર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. ?...
ગ્રામ વિકાસને વેગ આપવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 2026-27 માટે બજેટમાં ₹779 કરોડનો વધારો : ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિકાસ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વર્ષ 2026-27ના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ...
નર્મદા જિલ્લા બીજેપીની વિશેષ બેઠક : સંગઠન સશક્તિકરણ સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવા વ્યૂહરચના
નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ ?...
ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?
કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ?...
હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે
લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર મૂકેશ પંડિત દ્વારા જણાવ્યું કે, હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળ?...
ગુજરાતના ગ્રામ્ય વિકાસને નવી ગતિ, રાજ્ય સરકારે 741.90 કરોડની ફાળવણી કરી
ગુજરાત સરકારએ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે 15મા નાણા પંચના બીજા હપ્તા હેઠળ 741.90 કરોડ રૂપિયાની મોટી ફાળવણી જાહેર કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ રકમ વડ...