યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો : 400 ડ્રોન અને 40 મિસાઈલથી એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધમાકો
યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો ભીષણ હવાઈ હુમલો 7 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે નોંધાયો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન ?...
યુરોપિયન યુનિયન અધ્યક્ષ: “યુક્રેન સંઘર્ષ નિવારણમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ”
યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને 4 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી મહત્વપૂર્ણ વાતચીત બાદ એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે યુક્રેન સંઘર્ષને અટકાવવામાં અને શાંત...
ભારતથી 4500 કિમી દૂર મહાદેવ મંદિર માટે બે દેશ વચ્ચે 118 વર્ષ જૂનો વિવાદ
દક્ષિણ-પૂર્વ એશિયામાં ફરી એક વખત યુદ્ધના ધમધમાટ વચ્ચે જગત ધ્યાનથી જોય રહેલું છે. કેમ કે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ફરી જૂનો સરહદી વિવાદ ભડકી ઉઠ્યો છે, અને તે હવે હવાઈ હુમલાઓ સુધી પહોંચી ગયો ?...
મોરારિબાપુએ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ બંધ કરવા વ્યક્ત કરી ભાવલાગણી
મોરારિબાપુએ જૈન તીર્થ સમવેત શિખરમાં ચાલતી રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ કરાવવા વિશ્વભરના મહાનુભાવોને એક થવા આહ્વાન કર્યું અને પોતાની ભાવ લાગણી વ્યક્ત કર?...