દરેક સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો
તાજેતરમાં દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તમામ સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપને ફરજિયાત રીતે પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ઓપ્પો, વિવો...
વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા : સંચાર સાથી એપ ફરજિયાત નહીં, ડિલીટ કરી શકાશે
સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે યુઝર્સની પસંદગી છે અને તેને મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. કેન્દ્...