શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં વિવિધ આયોજનો
શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિવિધ આયોજનો થયાં છે. વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞો સહિત ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજાનાર છે. ગોહિલવાડના ગૌરવરૂપ શ?...
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે થઈ ઉજવણી
ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે. અહીંયા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ. ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૮૧મી ?...