જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર
પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પ?...
સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, જેના કારણે ડેમની જળસપાટી ઝડપથી વધી છે. હાલમાં ડેમ તેની કુલ ક્ષમતાના લગભગ 94 ?...
સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, ભારે વરસાદથી ડેમની સપાટી 130.58 મીટરે પહોંચી
ગુજરાતની જીવલેણ નદી ગણાતી નર્મદા નદી પર નિર્મિત સરદાર સરોવર ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્ય માટે રાહતના સમાચાર છે. હાલમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદ પડતા ડેમમાં જળસપ?...
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90% થી વધી જતાં હાઇએલર્ટ
ગુજરાતમાં ચોમાસાના વધુ એક તબક્કાની શરૂઆત સાથે રાજ્યભરના જળાશયો માટે આશાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. હવામાન વિભ...
ગુજરાતમાં સિઝનનો 55.26% વરસાદ નોંધાયો, સરદાર સરોવર ડેમમાં 60% જેટલો જળસંગ્રહ
રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે અને હાલ સુધીમાં સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં કચ્છ રીજન સૌથી આગળ છે, જ્યાં અત્યાર સુધીમાં 64 ટકા વરસાદ વરસ્યો છે. ?...
સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મ...