થરાદ નગરપાલિકા દ્વારા સ્વછતા અંગે રેલી યોજી
થરાદ નગરપાલિકાના પ્રમુખ, સદસ્યો, નગરપાલિકા સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સર્કિટ હાઉસથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિ?...
પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી શ્રેણીને ધારાસભ્ય પંકજ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે. જે અ...
શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ગામડેથી તાલુકા મથક પર KYC કરાવવા ત્રણથી ચાર ધક્કા થવાનું કેટલું યોગ્ય
સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિ માટે આધાર કાર્ડનું KYC ફરજીયાત પણે કરાવવાનો નિયમ આવેલ છે. પણ આ કામ ઉમરેઠ તાલુકા મથકની બેંકોમાં થતું હોવાથી નાના નાના વિદ્યાર્થીઓ અને ત?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત
ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી "સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ" થીમ સાથે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી...
શહેરની સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયોઃ હાજરી પૂરતી વખતે હવે વિદ્યાર્થી “યસ સર” કે “પ્રેઝન્ટ સર’ નહીં પણ ‘જય શ્રીરામ’નો નારો બોલશે
શહેરની સંખ્યાબંપ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે હવે 'વસ સર' કે પ્રેઝન્ટ સર'ને બદલે વિદ્યાર્થી પોતાનો વારો આવે ત્યારે 'જય શ્રીરામ' બોલે છે. શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાઈ છે. સ?...
બાળકો ભણશે મહાભારત-રામાયણના પાઠ! શાળાના પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT પેનલે કરી ભલામણ
જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણ...
માત્ર એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જ નહીં, હવે શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ, ટૂંક સમયમાં સિલેબસ થશે લાગુ
ટૂંક સમયમાં જ આખા દેશની શાળાઓના બાળકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શીખવવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ સંદર્ભે એક રૂપરેખા તૈયાર કરી લીધી છે. જે ટૂંક સમયમાં લાગુ થવાના છે. તાજેતરમાં ય...
‘વન નેશન-વન આઈડી’ની જેમ હવે શાળાના વિદ્યાર્થીઓની બનશે APAAR ID, જાણો તેનો ફાયદા અને ઉદ્દેશ્ય
કેન્દ્ર સરકાર શાળાના બાળકો માટે એક મહત્વનો નિર્ણય કરી શકે છે. હાલ સરકાર વન નેશન-વન આઈડીની વાત કરી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દેશના શાળાના બાળકો માટે એક પ્રકારના ઓળખ નંબર લાવવાની યોજના...