ઉત્તરાખંડમાં અકસ્માત : અલ્મોડામાં બસ ખીણમાં પડી, 7નાં મોત; અનેક ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં ખાબકી, જેમાં સાત લ?...
દિતવાહ વાવાઝોડું : દક્ષિણ ભારત માટે ગંભીર એલર્ટ, વડોદરાથી NDRF ટીમો ચેન્નાઈ મોકલાઈ
શ્રીલંકામાં ભયાનક તબાહી સર્જ્યા બાદ હવે દિતવાહ વાવાઝોડું પ્રચંડ ગતિએ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડું 30 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયા...
હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 માર્ગો ઠપ
હિમાચલ પ્રદેશ હાલમાં ભયંકર કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. 20 જૂનથી શરૂ થયેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં ભારે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે. રાજ્ય આપત્તિ નિવારણ વિભા?...
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે, જેમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈ જઈ રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવીને કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખા?...
વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામથી પરત ફરી રહેલા યાત્રાળુઓ માટે રવિવારની રાત ભયજનક બની હતી, જયારે સોનપ્રયાગ પાસે આવેલા ભૂસ્ખલનપ્રવણ (સ્લાઇડ ઝોન) વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થ?...
રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, અલકનંદા નદીમાં બસ ખાબકી
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ કાબૂ બહાર જઈને અલકનંદા નદીમાં ખાબક?...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે SEO ખાતે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્?...
જમ્મુ-શ્રીનગર હાઈવે પર મુસાફરોને લઈ જતી કેબ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી, 10 લોકોના મોત
દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. https://twitter.com/AHindinews/status/177354...
બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, 338 કરોડ મંજૂર
કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. અ?...
મોત સામેનો જંગ હારી માસુમ બાળકી, 8 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બોરવેલમાંથી બહાર કઢાઈ, સારવાર દરમિયાન તોડ્યો દમ
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક ગામે, રમતા રમતા 5 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ રાજગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તરત જ બચાવ અને રાહત ક?...