સુપ્રીમ કોર્ટે ખાલિદ-શરજીલને જામીન ન આપતાં JNUમાં વામપંથીઓનો હોબાળો
સોમવારે (5 જાન્યુઆરી) સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના પરિસરમાં ફરી એકવાર રાજકીય વિવાદ ઊભો થયો હતો, જ્યારે વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ વિવાદિત અને ઉશ્કેરણીજ?...
JNU વિજયાદશમી મહોત્સવ : ABVP સમારોહમાં વામપંથીઓનો વિરોધ અને હંગામો
દિલ્લીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU) વિજયાદશમીના દિવસે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને વામપંથી સંગઠનો વચ્ચે તીવ્ર ઘર્ષણ બન્યું. વિ...
પશ્ચિમ બંગાળ: જાદવપુર યુનિવર્સિટીમાં SFIના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો
પશ્ચિમ બંગાળની પ્રતિષ્ઠિત જાદવપુર યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંગ્રેજી વિભાગમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી 21 વર્ષીય વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. 11 સપ્ટેમ્બર ની રાત્રે ?...
NTAમાં ધરમૂળથી સુધારા જરૂરી, ગુનેગારોને છોડીશું નહીં: NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન
નીટ-યુજી 2024ની પરીક્ષા રદ કરવાની માંગ બાદ સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનાર 1563 વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાના આદેશ આપી દીધો છે. તો બીજીતરફ દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વિરુદ્ધ ચાલ...