“જીવનભર વિદ્યાર્થી બનનાર વ્યક્તિ જ સાચી સફળતા મેળવે છે” – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આ પ્રસંગે પ્રો. કપિલ કપુર અને પ્રો. ઈન્દુમતી કાટદરેને ડી.લીટ્.ની માનદ પદવી અર્પાઈ. સાથે જ યુનિવર્સિટીની 10 થી વધુ વિદ્યાશાખાઓના 359 વિદ્યાર્થીઓને કુલ 444 સુવર્ણચંદ્રકો એનાયત થયા. રાજ્યપાલશ્રીએ ?...
થરાદ ખાતે ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરાયું
સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્?...
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ૪૯૦ વિદ્યાસહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરાયા
બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયક ભરતી ૨૦૨૫ અંતર્ગત આયોજિત નિયુક્તિ પત્ર વિતરણ સમારોહ કાણોદર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્?...