શ્રાવણ માસમાં GPCBનું ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’ : મંદિરોથી 100 મીટર સુધી પ્લાસ્ટિક પર પ્રતિબંધ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યભરના શિવાલયો અને અન્ય ધાર્મિક તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે. આસ્થા અને ભક્તિના આ પવિત્ર અવસરને પર્યાવરણ સંરક્ષણ ...
શ્રાવણમાં નકલી ઘી-માવો-પનીર સામે આરોગ્ય વિભાગ સખ્ત, પ્રફુલ પાનશેરિયાની નાગરિકોને ચેતવણી
શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ધાર્મિક પ્રસંગોને કારણે ફરાળી ખાદ્યસામગ્રી, ઘી, માવો, પનીર, દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સની માંગમાં વધારો થતો હોય છે. આ દરમિયાન ભેળસેળયુક્ત અને બનાવટી ખાદ્યસામગ?...