રામનવમી 2026 : ભગવાન શ્રીરામના જન્મોત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ અને ઉજવણીની પરંપરા
રામનવમી શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના ...
શ્રીરામના રોલમાં રણબીર, યશ બન્યો રાવણ… ‘રામાયણ’નું ટીઝર રિલીઝ
રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેને જોયા પછી ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મના પહેલા ટીઝરમાં જોરદાર વિઝ્યુઅલ ઈફ?...
શ્રી રામ જન્મભૂમિ –મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે
રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર?...
શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો
રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય...