ડ્રેગન કેપ્સૂલમાંથી બહાર નીકળ્યા શુભાંશુ શુક્લા, 18 દિવસ બાદ ધરતી પર પગ મૂક્યો
15 જુલાઈએ બપોરે 3:00 વાગ્યે એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની યાત્રા પછી પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકા?...
શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન
૧૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે, ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની ૧૮ દિવસની સફર ?...
શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવવા માટે રવાના, કાલે કેલિફોર્નિયામાં કરશે સ્પેલશડાઉન
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પોતાની ઐતિહાસિક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી હવે પૃથ્વી પર પરત આવવાના માર્ગે છે. તેઓ અમેરિકન અંતરિક્ષ સ?...
રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી
ભારતીય વાયુદળના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આવતીકાલે AXIOM-4 અવકાશ મિશન પર જવાની તૈયારી કરી રહ્યા છે. વાયુસેનાના વડા અને ભારતીય વાયુસેનાના તમામ વાયુ યોદ્ધાઓએ તેમને અને એક્સિઓમ-4(AXIOM-4) ના સમગ્ર ક્?...