કર્ણાટકમાં ફરી સળવળ્યો નેતૃત્વ વિવાદ, સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવાતા રાજકીય અટકળો તેજ
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં ફરી એકવાર નેતૃત્વ બદલાવને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને તાત્કાલિક બેઠક માટે દિલ્હી બોલાવ્યા હોવાનું સામે આવ્યુ?...
દિગ્ગજ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. તેમણે કર્ણાટકના નેલમંગલાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રી લીલાવતીએ પોતાના પાંચ દાયકાન?...
15 શાળાઓને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, દરેકને એકસાથે મળ્યો ઈ-મેલ, તરત ખાલી કરાવ્યા કેમ્પસ
કર્ણાટકની રાજધાની બેંગલુરુની લગભગ 15 શાળાઓને શુક્રવારે સવારે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પોલીસ તમામ સ્કૂલોમાં તપાસ કરી રહી છે પણ તેમ?...