સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ
ઐતિહાસિક સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભક્તો માટે દર્શનીય રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે. ગૌતમી નદીનાં કિનારે પ્રાકૃત?...
સામાન્ય ગૃહિણીમાંથી આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને વિદાયમાન
સામાન્ય ગૃહિણીમાંથી સિહોર આંગણવાડી વિભાગનાં વડા બનેલ હેમાબેન દવેને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું. સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું સન્માન અભિવાદન કર?...
સિહોર તાલુકામાં યોજાયેલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
રાજ્ય સરકારની માર્ગદર્શિકા આયોજન મુજબ સિહોર તાલુકામાં અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયેલ છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અં?...
ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ મેળવ્યો શાળા પ્રવેશ
ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો છે. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. સરકાર દ્વારા રાજ્યમાં કેળ?...
સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કર્યો ઢગલો
સિહોરમાં ગંદકી દૂર ન થતાં નગરપાલિકા કચેરી પર આ કચરાનો કાર્યકર્તાઓ દ્વારા રોષ સાથે ઢગલો કર્યો હતો. તંત્રની ઘોર બેદરકારીથી વધતી ગંદકીથી કેટલાક વિસ્તારમાં રોષ વધી રહ્યો છે. તંત્ર દ્વારા સફાઈ...
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ
સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે. મહિલાઓ માટે કાર્યરત સેવા સંસ્થા હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા શનિવાર તથા રવિવાર એમ બે દિવસ દરમિયાન બહેનો માટે થયે...
સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમા
સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે. મહંત ઝીણારામજી મહારાજનાં સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. ગોહિલવાડનાં તીર્થ સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંઘીબ?...
સંસ્કૃત પાઠશાળાના જીર્ણોદ્ધાર પ્રસંગે તેમજ જુના નવા વિદ્યાર્થીઓના સ્નેહ સંમેલન નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરાયું
ગુરુજનો આચાર્ય હાજર રહ્યા આશિર્વચનો પાઠવ્યા, ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા માર્ગદર્શન આપ્યું , સૌ કોઈ એકબીજાને મળી મહાપ્રસાદ લીધો બ્રાહ્મણ ઋષિ કુમારો એ વેદોનો પઠન કરવું જોઈએ જ્ઞાન મેળવવું જોઈએ શ...
સિહોરમાં મોંઘીબા જગ્યામાં રાધે કૃષ્ણ ભગવાનનો પાટોત્સવ ઉજવાયો
સિહોરમાં મોંઘીબા જગ્યામાં રાધે કૃષ્ણ ભગવાનનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે. અહીંયા ભાવિકોએ દર્શન પૂજન અને મહાપ્રસાદ લાભ લીધો. ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન કોયા ભગત જગ્યા તથા મોંઘીબા ...
સિહોરમાં આંગણવાડી કેન્દ્ર અંતર્ગત કુપોષિત બાળકો સંદર્ભે ચકાસણી અને માર્ગદર્શન
સિહોરમાં આંગણવાડી કેન્દ્ર અંતર્ગત કુપોષિત બાળકો સંદર્ભે ચકાસણી અને માર્ગદર્શન આયોજન થયેલ. સંકલિત બાળવિકાસ યોજના કચેરી દ્વારા આરોગ્ય વિભાગનાં સંકલન સાથે તપાસ કામગીરી થઈ. કુપોષિત બાળકોન?...