SIR ફોર્મ અને ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તો મતદાર કેવી કાર્યવાહી કરે? જાણો તમામ પગલાં
મતદાર યાદી સુધારણા પ્રક્રિયાના તબક્કામાં જે મતદારો પોતાનો ગણતરી ફોર્મ (SIR ફોર્મ) સમયસર જમા કરી શક્યા નથી, તેમના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ નહીં થાય. આવા મતદારો માટે ચૂંટણી કાયદા હેઠળ ફોર્મ ...
દાહોદ : સતીપતી પંથના 500થી વધુ પરિવારોનો SIR ફોર્મ ભરવાનો ઇનકાર, આધાર કાર્ડ પણ પરત આપ્યા
રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલલામાં પણ અંદાજિત 97 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવ...