ટ્રમ્પ સરકારનો કડક પગલુ : એક વર્ષમાં 85,000 વિઝા રદ, સૌથી વધુ અસર વિદ્યાર્થીઓને
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇમિગ્રેશન નીતિને અત્યંત કડક બનાવતાં આ વર્ષે એક જ વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા છે, જે છેલ્લા દાયકામાં સૌથી મોટો આંકડો માનવામાં આવે છે. અમેરિકી વિદેશ વિભાગ મુજ?...
યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થીઓ-મૌલવીઓની વિગતો હવે ATSને આપવી ફરજિયાત
ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યોગી સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ રાજ્યની એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં ...
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માહિતી જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. બોર્ડના જાહેરનામા મુજબ, આ પરીક્ષા 29 માર્ચ, 2026ના રોજ રવિવારે સવારે 10 વાગ્?...
શ્રી સંતરામ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા-દાદીના પૂજનનો કાર્યક્રમ યોજાયો
નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના કક્ષા - 1 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને બ્રહ્મલીન મહંત "શ્રી નારાયણદાસજી મ...
હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના
ઓડિશાના કંધમાલ જિલ્લામાં એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ફિરંગિયા બ્લોકના સલાગુડામાં આવેલી સેવાશ્રમ સ્કૂલના હોસ્ટેલમાં શુક્રવારની મોડી રાત્રે કેટલાક શરારતી સહાધ્યાયી?...
પશ્ચિમ બંગાળ: જાદવપુર યુનિવર્સિટીમાં SFIના કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો
પશ્ચિમ બંગાળની પ્રતિષ્ઠિત જાદવપુર યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંગ્રેજી વિભાગમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી 21 વર્ષીય વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. 11 સપ્ટેમ્બર ની રાત્રે ?...
કોણ છે 36 વર્ષનો સુદન ગુરુંગ? જેણે નેપાળમાં સત્તાના પાયા હલાવી નાંખ્યા
નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દિવસની સવારમાં, એક કૉલ પર લાખો વિદ્યાર્થી-યુવાનો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. તેમના મનમાં વર્ષ?...
ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીનીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ છેલ્લા 66 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે, પરંતુ આજના સમયમાં પણ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓ માટે ગંભી?...
રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓની ચકાસણી: 250 સ્થળે રેડ, 5ના વિઝા સમાપ્ત
રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને પોલીસ દ્વારા વિશાળ સ્તરે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા રતનપર, હડાળા સહિતના વિસ્તારોના ગ્રામજનો તરફથી મળેલી ફરિયાદોને આધાર?...
ગુજરાત બોર્ડ દ્વારા ધો 9 થી 12માં ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા
ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રના પરિરૂપમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુખ્યત્વે પ્રથમ ભાષાના વિષયો માટે કરવામાં ?...