CBSEનો મોટો ફેરફાર : હવે શાળાઓમાં 3 ભાષા ફરજીયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’ તરીકે ગણાશે
Central Board of Secondary Education (CBSE) એ National Education Policy 2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય...
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educ...
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી ર?...
GSEB : ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી તાજી માહિતી અનુસાર, ધોરણ-12...
‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ
વર્તમાન યુગમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ, ટીવી અને અન્ય ટેકનોલોજી એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ ગેજેટ્સનો ઉપયોગ જ્યારે યોગ્ય રીતે થાય છે ત્યારે શિક્ષણમાં મદદરૂપ હોય શકે છે, પર?...
‘પરીક્ષા પે ચર્ચા’માં માંડવીના જય-અવિને જોઈ PM મોદીએ તરત ઓળખ્યા, ચાર વર્ષ જૂની મુલાકાત બની ખાસ
9 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ જ?...
‘પરીક્ષા પે ચર્ચા 2026’ : વિદ્યાર્થીઓને પીએમ મોદીની સલાહ – જીવન કૌશલ્ય અને વ્યાવસાયિક કૌશલ્ય બંને પર આપો ધ્યાન
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 9મી આવૃત્તિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી. આ ખાસ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ?...
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી
સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા મળીને હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્?...
નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે એક કારકિર્દી સેમિનાર યોજાયો
તા.06-01-26 મંગળવારના રોજ શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ધોરણ 10 થી 12) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ( STD. 9 to 11 ) ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જ એક કારકિર્દી સેમિનાર ?...
૧૦ હજારથી વધુ વિદ્યાર્થી ધરાવતી સેવન્થ ડે સ્કૂલ આખરે સરકાર હસ્તક
અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેંટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી તપાસ બાદ આખરે રાજ્ય સરકારે સ્કૂલનો સમગ્ર વહિવટ સરકાર હસ્તક લઈ લેવાનો મ?...