IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં PM મોદીનો યુવાનોને મંત્ર : ‘જે સતત શીખે છે તે જ સફળ થાય છે’, કહ્યું- ડિગ્રી નહીં, સપના લઈને નીકળો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર, 8 ઑગસ્ટ 2026ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હી (IIT Delhi)ના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન તેમણે પ્રતિભાશા?...
પરીક્ષા સુધારા બિલ પર CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંકલ્પ
જાહેર ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક, નકલ અને સંગઠિત ગેરરીતિઓ રોકવા માટે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ‘જાહેર પરીક્ષાઓ (અનુચિત સાધનોનું નિવારણ) સુધારા વિધેયક, 2026’ને ગુજરાતના મુ...
NEET-UG 2026 રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઈડલાઈન જાહેર, પરીક્ષાનો સમય 15 મિનિટ વધ્યો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET-UG 2026 રિ-એક્ઝામને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિદ્યાર્થીઓને અનુકૂળ બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ ?...
CBSE OSM વિવાદ બાદ મોટું એક્શન : અધ્યક્ષ-સચિવ હટાવાયા, તપાસ સમિતિના વડા બન્યા એસ. રાધા ચૌહાણ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની OSM સિસ્ટમને લઈને દેશભરમાં ઉઠેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે CBSEના તત્કાલીન અધ્યક્ષ અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે ...
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણકારી આપી કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ અને પેપર ...
ધોરણ-12માં વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન, સામાન્ય પ્રવાહ 92.71% અને વિજ્ઞાન પ્રવાહ 84.33% પરિણામ
Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા વર્ષ 2026ની ધોરણ-12 (HSC) બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ રાજ્યભરના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં 9...
ગુજરાત બોર્ડ પરિણામ 2026 : ધો.12 અને GUJCETનું પરિણામ એકસાથે, બાદમાં ધો.10 રિઝલ્ટ જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં ધો.12 સાયન્સ અને સામા?...
CBSEનો મોટો ફેરફાર : હવે શાળાઓમાં 3 ભાષા ફરજીયાત, અંગ્રેજી ‘વિદેશી ભાષા’ તરીકે ગણાશે
Central Board of Secondary Education (CBSE) એ National Education Policy 2020 (NEP) હેઠળ શિક્ષણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ બદલાવ કર્યો છે. નવા નિયમો મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ‘3 લેગ્વેજ ફોર્મ્યુલા’ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય...
સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી
ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educ...
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી ર?...