અમદાવાદમાં પારિવારિક દુર્ઘટના, પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત
અમદાવાદના શહેર વિસ્તારમાં પોશ માનાતા જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે બનેલી હત્યા બાદ આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસ?...
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો આપઘાત, બ્લેકમેલિંગથી કંટાળી પગલું ભર્યાની આશંકા
સુરતના કતારગામ વિસ્તારમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 19 વર્ષની ટ્યુશન શિક્ષિકાએ બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, ય?...
ડોલવણ તાલુકાના આંબાપાણીની વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની નો રહસ્યમય સંજોગોમાં આપઘાત
આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા ધીરુ અને રમેશભાઈ દ્વારા રસોડામાં કામ કરવાને બહાને બોલાવી વિદ્યાર્થીનીઓને છેડતી અને શરીરે અડપલા કરતા હતા.. તારીખ 10/ 6/2025 થી 18/ 6/ 2025 ના સમય દરમિયાન વનવાસી માધ્ય...
મારા માથે રૂ.15 કરોડનું દેવું, હવે કોઈ રસ્તો બચ્યો નથી… બંદૂકથી ગોળી મારી બિઝનેસમેનની આત્મહત્યા
ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં રિયલ એસ્ટેટના બિઝનેસમેને પોતાને ગોળીમારી આત્મહત્યા કરી લીધી છે. 36 વર્ષિય બિઝનેસમેન શહવાજ સિદ્દીકીએ ફેસબુક લાઈવ કરીને ઓફિસમાં જ પોતાની ગોળી મારી છે. ફેસબુક લાઈવ...
પ્રસિદ્ધ આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈએ આર્થિક તંગીને લીધે આપઘાત કર્યો, બોલીવૂડ જગતને મોટો આંચકો
હિન્દી સિનેમા જગત માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. બોલીવૂડના પ્રસિદ્ધ આર્ટ ડિરેક્ટર નિતિન દેસાઈએ આપઘાત કરી લીધો છે. તેમના મૃત્યુના અહેવાલ સામે આવતા જ દરેકને આંચકો લાગ્યો હતો. સિનેમા જગતમા?...