સુપ્રીમ કોર્ટે છુટાછેડાના કેસમાં ભરણપોષણ નક્કી કરવા 8 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી
મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગ્લુરુમાં નોકરી કરતા 34 વર્ષના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. પોતાની વિતક કથા જણાવવા માટે તેણે 40 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી અને ?...
જેલોમાં બંધ કેદીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ફાંસીની સજા અંગે જાહેર કર્યા નવા નિર્દેશ
આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2007ના પુણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા અંગે મહત્ત્વના નિર્દેશ જાહેર કર્યા છ...
‘ધર્મના આધાર પર અનામત ન આપી શકાય’ સુપ્રીમ કોર્ટે કારણ સાથે ટાંકી મોટી વાત
ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદાને પડકારતી અરજી પર સુનવણી કરતાં કહ્યું કે વર્ષ 2010 માં પશ્ચિમ બંગાળમાં જે જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો હ...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અટકાવવા સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે પગલાં લેવાની માંગ કરતી અરજી પર સુનાવણી થવાની છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અભય એસ. ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ કરશે. અર?...
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, મનસ્વી રીતે કામ ના કરે સરકાર, સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા જાહેર
સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો આદેશ આપ્યો છે, જે સમગ્ર દેશ પર લાગુ પડે છે. કોર્ટના આદેશ અનુસાર, કોઈપણ વ્યક્તિનું ઘર કે સંપત્તિ તોડી પાડવાની કાયદેસર કાર્યવાહી માટે માત્ર આકાર?...
‘પૂજારીનો ટેક્સ પણ કપાશે…’, સુપ્રીમ કોર્ટે પૂજારીના પગાર પર ટેક્સ પર શું કહ્યું?
શુક્રવારે CJI DY ચંદ્રચુડનો સુપ્રીમ કોર્ટમાં છેલ્લો દિવસ હતો. તેઓ શુક્રવારે નિવૃત્ત થયા હતા. આ દરમિયાન તેમણે યાદગાર ભાષણ આપ્યું હતું. આ પહેલા તેણે ઘણા ઐતિહાસિક નિર્ણયો આપ્યા હતા. જેમાંથી એક ચર્?...
AMUની મોટી જીત! ‘સુપ્રીમ’ ચુકાદો જાહેર, અલ્પસંખ્યકનો દરજ્જો રહેશે યથાવત
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને નવેસરથી નક્કી કરવા માટે ત્રણ ન્યાયાધ...
‘જેટ એરવેઝની સંપત્તિઓ વેચી નાખો…’ SBI-PNB સહિતના અરજદારોને સુપ્રીમ કોર્ટની રાહત
સુપ્રીમ કોર્ટે બંધ પડેલી એરલાઈન્સ કંપની જેટ એરવેઝ મામલે સુનાવણી કરતી વખતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિશેષ બંધારણ શક્તિનો ઉપયોગ કરીને જેટ એરવેઝની સંપત્તિઓ વેંચવાનો આદેશ આપ્યો છે. સ...
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, LMV લાઈસન્સથી 7500 કિલો સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકાશે
સુપ્રીમ કોર્ટના તાજેતરના એક મહત્ત્વપૂર્ણ ચુકાદા મુજબ, LMV (લાઈટ મોટર વ્હીકલ) લાઈસન્સ ધરાવતા લોકો 7500 કિલોગ્રામ (7.5 ટન) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકશે. આ ચુકાદો LMV લાઈસન્સની શ્રેણી પર સ્પષ્ટ?...
સરકારી નોકરી અંગે સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમ બદલી ન શકાય
સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ વ્યવસ્થાને સ્પષ્ટ કરે છે. કોર્ટએ કહ્યું છે કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી, નિયમોમાં કોઈપણ ફેરફાર કર...