સુરત ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દેશનું અર્થતંત્ર કેટલુ મજબૂત છે તેમજ દેશ કઇ દિશામાં પ્રગતી કરી રહ્યો છે તેનો ઘણો આઘાર માર્કેટ પર રાખે છે. – સી.આર.પાટીલ આજની પેઢી આવનાર પેઢીમાટે પાણીનો સંગ્રહ કરવાનો સંકલ્પ કરે તે ખૂબ જરૂરી...
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
મહાત્મા ગાંધી વિધાલય, લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન અશિક્ષિત કુલ ૨૬૭ બંદીવાનોને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય ત?...
બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે.
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે. આ ટુર્નામેન્ટના ...
સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અર્વેનેસનો કાર્યક્રમ યોજાયો.
વાહન ચાલવતી વેળાએ પુરતી તકેદારીઓ રાખવી જરૂરી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવ...
શિકેરનાં ખેડૂત જીગરભાઈ દેસાઈને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ પ્રાપ્ત થયો
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જીણાભાઈ પટેલ, ડ?...
આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી
જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશ?...
ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૨મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક
સુવાલી બીચને વિકસાવવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે ડભારી દરિયા કિનારાનો વિકાસ કરાશે વનમં...
ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બારડોલી કોલેજના પ્રાંગણમાં “મારો પરિવાર સુખી પરિવાર” વિષયક પ્રવચનનું યોજના કરવામાં આવ્યું
બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર બારડોલીના ત્રિદશાબ્દી મહોત્સવ નિમિત્તે ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું અદ્ભૂત પ્રવચન. કર્યું હતું. ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બ?...
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષક વિભાગ દ્વારા કતલખાને જતી ભેંસો પકડી પાડવામાં આવી
આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સ...
માનવ ઉત્થાન સેવા સમિતિ, શ્રી હંસ સુખ ધામ આશ્રમ, બારડોલી દ્વારા “સદ્ભાવના સમેલન” તા. 24 નવેમ્બર 2024 રવિવાર ના રોજ સાંજે 6 થી 9 કલાક દરમિયાન બારડોલી ખાતે યોજાશે.
શ્રી સતપાલજી મહારાજનો જન્મ પવિત્ર ગંગાનદીના કિનારે આવેલ હરિદ્વાર- કનખલમાં કર્મયોગી પરમસંતશ્રી હંસજી મહારાજ તેમજ માતાશ્રી રાજેશ્વરીદેવી નાં દિવ્યકુળમાં તા.૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના મંગલદિ...