સુરતમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ, ફાયર ફાયટરની ટીમ પહોંચી ઘટનાસ્થળે
સુરતના જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં આગ લાગી છે. આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચ?...
ATMમાંથી રૂપિયા ચોરતી ગેંગ ઝડપાઇ, ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ
સુરતમાં ATMમાંથી નાણાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ગેંગના 3 યુવકોનીની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરી સહિતના અનેક ગુના કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર આરોપીઓને UPમાં ATM મ...
હવામાન વિભાગ પ્રમાણે થોડા દિવસમાં વિદાય લેશે ચોમાસુ,આગામી 5 દિવસ હળવા વરસાદ થઈ શકે
ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે.સુરતમાં મેઘરાજાએ જળબંબાકાર કરી દેતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉધનામાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતાં રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાઈ ગયા...
સુરતના સિટીલાઇટમાં સાજીદે 16 વર્ષની હિંદુ સગીરા ફસાવી: વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપી કરતો રહ્યો શોષણ, થઈ ધરપકડ
સુરત છેલ્લા ઘણા સમયથી લવ જેહાદ અને મુસ્લિમ આરોપીઓ દ્વારા હિંદુ યુવતીઓના શોષણનું હબ બનતું જઈ રહ્યું છે. તેવામાં સુરતમાં હિંદુ વાલીઓ માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક મ...
સુરતમાં પ્રેમ લગ્ન બાદ હિન્દુ યુવતીએ મુસ્લિમ વિસ્તારમાં રહેવાનો ઈનકાર કરતા બંગાળી યુવક ‘રોહિત શર્મા’ બની ગયો
યુવક સ્પામાં સાથે નોકરી કરતી હિન્દુ યુવતી સાથે પ્રેમ થતા લગ્ન કર્યા જોકે યુવતીએ મુસ્લિમ વિસ્તારમાં રહેવાનો ઈનકાર કરતા યુવકે આવો જુગાડ કર્યો અને રોહિત શર્માના નામથી નકલી આધારકાર્ડ બનાવડાવ...
સુરતમાં મહિલાઓએ ધમકાવતા યુવકોએ સળિયાથી માથું ફોડી નાખ્યું? સામે આવ્યું હુમલાનું ચોંકાવનારું કારણ
ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે. તો હુમલા પાછળનું કારણ હવે ગુજરાત Takને જાળવા મળ્યું છે. જે મુજબ મહિલાઓ હત્યાના ગુનામાં સાક્ષી બનેલા યુવકોને સ...
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ.
પરંપરાગત ડાંગી નૃત્યો તથા જનકલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા. વિશ્વના ધ્યાનાકર્ષણ માટે ૧૯૯૪માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્...
“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન.
“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસર. ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારના અમૃત સરોવર પર વીર શહ?...
૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ.
સુરત જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં ૪૪૬૫ બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ,ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ, ઉચ્ચતર ઉ.બુનિયાદી આશ્રમ શાળાઓમાં ૭૮૧૫ બાળકો અભ્યા?...
૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ’.
તા.૯ ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ ૧૯૮૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની ૯ ઓગષ્ટે મળી હતી. ૧૦ વર્ષ પછી ઇ.સ.૧૯૯૨માં બ્રાઝિલન...