સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા ચકચાર, પોલીસ તપાસ શરૂ
સુરત શહેરના Dindoli વિસ્તારમાં સણીયા કણદે રોડ પર આવેલા Atmiya Sanskardham Swaminarayan Temple માંથી બે યુવતીઓના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ?...
સુરતના વરાછામાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી, પતિ સહિત બેની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. રીતુબેન નામની પરિણીતાએ સાસરિયાઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને જીવન ?...