ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...
Surat: AAPના ₹1.25 કરોડના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 ...
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો: ₹2.90 કરોડની નકલી નોટો ઝડપી, સરકારના નામે ચાલતો રેકેટ બેનકાબ
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરીને રાજ્યમાં ચકચાર મચાવી છે. અમદાવાદ અને સુરતમાં હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં કુલ ₹2.90 કરોડની બનાવટી નોટો ઝડપી પાડવામાં ?...
સુરતમાં પૂજાના ફૂલો સાથે ભૂલથી કેનાલમાં ગયા ₹2 લાખ, ફાયર ટીમે મહેનતથી રકમ શોધી પરિવારને પરત આપી
સુરત શહેરના Puna Road વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે અજાણતા પૂજાના ફૂલો સાથે ₹2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જોકે Surat Fire Brigade ની સતર્કતા અને મહેનતના કારણે આખી રકમ સલ...
સુરત પાંડેસરા GIDCમાં ગેસ લીકેજ દુર્ઘટના: કેમિકલ ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના મોત
સુરતના Pandesara GIDC વિસ્તારમાં આવેલી એક ડાઈંગ મિલમાં દુર્ઘટનાગ્રસ્ત ઘટના સામે આવી છે. New Paras Dyeing Mill ખાતે કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોને ગેસ લીકેજના કારણે ગૂંગળામણ થતા સારવાર દરમિયાન તમા?...
સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાની જામીન અરજી ફગાવી
Surat ના જાણીતા બિલ્ડર Tushar Ghelani આપઘાત કેસમાં મુખ્ય આરોપી Poonam Bhadoriya ને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુરતની નામદાર કોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી બાદ સ્પષ્ટ રીતે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. બંને પક્ષ...
સુરતમાં રૂા.૮૦૦ કરોડના ખર્ચે રીવરફ્રન્ટ સાકારિત થવાથી સુરત પીવાના પાણી સહિત પુરના ખતરાથી છૂટકારો મળશે.
નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતના થઇ રહેલા વિકાસની સરાહના કરી જણાવ્યું હતું કે, સુરતમાં રૂા. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા ?...
જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી સર્કીટ હાઉસ ખાતે ગુજરાત અધ્યક્ષ પરમ ચેતન’ બાપુ – પીનાક મોદીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
જય શ્રીરામ સેના 17 રાજ્યમાં હિન્દુત્વની અસ્મિતા, ગરિમા અને સુરક્ષા માટે કાર્યરત છે. ત્યારે ગુજરાત ખાતે જય શ્રીરામ સેનાની શુભ શરુઆત થઇ છે.આજ રોજ જય શ્રીરામ સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પરમચેત...