સાળંગપુર : હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી
સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં હનુમાન જયંતીના પાવન અવસરે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડત...
RSS પ્રમુખ મોહન ભાગવત બે દિવસીય ગુજરાત પ્રવાસે, વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો સાથે મુલાકાત
RSS સરસંઘચાલક Mohan Bhagwat બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમણે Vadtal Swaminarayan Temple ખાતે સંતો સાથે મુલાકાત કરી અને ધાર્મિક-સામાજિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. હેડગેવાર ભવનમાં સ્નેહમિલ...
અમેરિકાના ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામનો કાર્યક્રમ ભારે ઉત્સાહભેર ઉજવાયો, શ્રી નીલકંઠ વર્ણીની મૂર્તિનો કરાયો અભિષેક
મહંત સ્વામી મહારાજે 30 સપ્ટેમ્બરના રોજ રોબિન્સવિલે, ન્યુ જર્સી, યુએસએમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ઉદ્ઘાટન સમારોહની શ્રેણીનો ભવ્ય કાર્યક્રમ સાથે પ્રારંભ કર્યો. આ પ્રસંગમાં ભગવાન સ્વામિ?...