AAPને મોટો ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોને ભાજપમાં જોડાવાની સત્તાવાર મંજૂરી
Aam Aadmi Party (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને રાઘવ ચઢ્ઢા સહિતના સાતેય બાગી સાંસદોને હવે Bharatiya Janata Party (BJP)ના સભ્યો તરીકે માન્યતા આપી છે. આ મોટા રાજકીય બદ?...
પંજાબમાં અખબાર સપ્લાય અટકાવાયા, સ્વાતિ માલીવાલનો આરોપ– શીશમહેલ સમાચારો દબાવવા પોલીસની કાર્યવાહી
પંજાબમાં રવિવાર, 2 નવેમ્બરના રોજ અચાનક અખબારોનું વિતરણ અટકાવવામાં આવતાં રાજ્યભરમાં હલચલ મચી ગઈ હતી. અહેવાલો મુજબ પંજાબના અનેક જિલ્લાઓમાં સવારે ન્યૂઝપેપર સપ્લાય માટે નીકળેલા વાહનોને પોલીસ...
સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારની મુશ્કેલી વધી, કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અને તેની પાંચ દિવસની પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવી હતી. દિ?...
CM આવાસથી બિભવ કુમારને દિલ્હી પોલીસે ઉઠાવ્યો, માથે છે સ્વાતિ માલીવાલ સાથે મારામારીનો ગંભીર આક્ષેપ
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી આવાસમાં થયેલી મારપીટના મામલે આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરેથી અટકાયત કરી લીધી છે. પોલીસ હવે વિભવને હો?...
કેજરીવાલના PAની મુશ્કેલી વધી, સ્વાતિ માલિવાલ સાથે મારપીટ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના સમન્સ
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ (PA) વિભવ કુમારને સમન્સ પાઠવ્યું છે. તેમના પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. ...
સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી, સ્વાતિ માલિવાલ પણ ‘આપ’ ના ઉમેદવાર
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ તેમ છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. આમ...