અફઘાનિસ્તાનમાં વિનાશ બાદ ભારતની મોટી મદદ, એરસ્ટ્રાઈક પછી મોકલી તબીબી ‘સંજીવની’
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર થયેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટી વચ્ચે ભારતએ માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. આ હુમલામાં અંદાજે 400 લોકોના મો...
જયશંકર – મુત્તાકી બેઠક બાદ ભારતનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી દૂતાવાસ ખોલવાની તૈયારી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાક?...
UNની બેઠક : તાલિબાનની હાજરીમાં મહિલા અધિકારનો મુદ્દો ચર્ચાશે
અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો અને ૨૫ દેશના પ્રતિનિધીઓ વચ્ચે યોજાનારી પહેલી બેઠકની અત્યારથી જ ટીકા થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રની રાજકીય વડાની અધ્યક્ષતામાં થનારી બેઠકના દરેક સત્રમાં મહિલા અધ?...
પાકિસ્તાનમાં પોલીસ હેડક્વાર્ટર અને ચેક પોસ્ટ પર આતંકી હુમલો, 3થી વધુ લોકોના મોત
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં સ્થિત સ્થાનિક પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. શુક્રવારે આ આ હુમલામાં ઓછામાં ઓછા 3 પોલીસ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ત્રણ દિવસ પહ...
ટીટીપી સંગઠનના આતંકીઓ સામે અફઘાનિસ્તાનમાં ઘૂસીને લશ્કરી કાર્યવાહી કરીશું, પાકિસ્તાનની ધમકી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવમાં હવે બળતામાં ઘી હોમાયા જેવો ઘાટ સર્જાયો છે. પાકિસ્તાને હવે આતંકી સંગઠન તહેરીક એ તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી સામે જો અફઘાનિસ્તાન કોઈ ?...
ખાવા માટે નથી ભોજન, પીવા માટે નથી પાણી, પાકિસ્તાન છોડીને જઈ રહેલા અફઘાનીસ્તાનના લોકોની હાલત કફોડી
પાકિસ્તાનમાંથી લાખો અફઘાની લોકો પોતાના દેશ પરત જઈ રહ્યા છે. પાકિસ્તાન સરકાર દ્વારા આપેલા આદેશ બાદથી ધરપકડ બચવા અને દેશ નિકાલ થાય તે પહેલા અફઘાનીસ્તાન જઈ રહેલા લોકોની સ્થિતિ બહું જ ખરાબ થઈ છ?...
અફઘાન શરણાર્થીઓને પાછા મોકલવા તેમના ઘરો પર બુલડોઝર ચલાવી રહ્યુ છે પાકિસ્તાન, તાલિબાને આપી ધમકી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. કારણકે પાકિસ્તાને આકરુ વલણ અપનાવીને પોતાના દેશમાં રહેતા 17 લાખ અફઘાન શરણાર્થીઓને અફઘાનિસ્તાનમાં પાછા મોકલવાનુ શરુ કરી ?...
તાલિબાનને મોટો ઝટકો આપશે પાકિસ્તાન, 1 નવેમ્બરથી સરકાર અફઘાન લોકોને દેશમાંથી હાંકી કાઢશે
ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકોને તબક્કાવાર દેશમાંથી રવાના કરવામાં આવશે. સૌથી પહેલા એવા લોકો કે જેમની પાસે કોઈ યાત્રા દસ્તાવેજો નથી તેઓને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. તેમાંના ઘણા લોકો એ?...
નેપાળે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે મોકલ્યું વિમાન.
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ નેપાળીઓ અને સેંકડો ઇઝરાયેલી અને અન્ય નાગરિકોના મોત થયાના છ દિવસ પછી, નેપાળ ગુરુવારથી યુદ્ધગ્રસ્ત પશ્ચિમ ?...
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર આવ્યો ભૂકંપનો આચંકો.
અફઘાનિસ્તાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અફઘાનિસ્તાન સિવાય તુર્કમેનિસ્તાન અને ઈરાનની સરહદો પર પ?...