તમિલનાડુમાં SIR બાદ ફર્જી મતદારો દૂર, 74 લાખ ડુપ્લિકેટ નામો હટાવવામાં આવ્યા
તમિલનાડુમાં સાત રાજ્યોમાં એકસાથે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના અંતર્ગત સોમવારે (23 ફેબ્રુઆરી, 2026) રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી પ્રમાણે તમ?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...
મદ્રાસ હાઇકોર્ટે રદ કર્યો ભાજપ નેતા વિરુદ્ધ દાખલ થયેલો કેસ
તમિલનાડુના ડેપ્યુટી સીએમ અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે મદ્રાસ હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટ?...
તમિલનાડુ રાજ્યપાલનું વિધાનસભામાંથી વૉકઆઉટ, સ્ટાલિન સરકારની ખોલી પોલ
તમિલનાડુમાં રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન સરકાર વચ્ચેનો વિવાદ ફરી એકવાર ભારે તીવ્રતા સાથે સામે આવ્યો છે. રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધ...
દરગાહ–મંદિર મુદ્દે દીપ પ્રગટાવવાની મંજૂરી, હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર
તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને વર્ષોથી ચાલી રહેલા મંદિર–દરગાહ વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટન...
વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ
સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વર?...
લોકોના પૈસે જાહેરમાં કરુણાનિધિની પ્રતિમા સ્થાપવા માંગતી હતી સ્ટાલિન સરકાર, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે તમિલનાડુની ડીએમકે સરકારને એક ખૂબ જ સ્પષ્ટ અને તીખી ચેતવણી આપી છે, જે સરકાર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની કાંસાની મૂર્તિ સ્થાપવા માટે જાહેર ભંડોળના ઉપયોગ અંગેની અ?...
દક્ષિણ-પૂર્વ એશિયા સુધી સામ્રાજ્ય વિસ્તારનારા હિંદુ ધરોહર સમ્રાટ: કોણ હતા ચોલ સમ્રાટ રાજેન્દ્ર પ્રથમ?
રવિવારે (27 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે હતા. અહીં તેમણે અરિયાલુર જિલ્લામાં આવેલા ગંગાઈકોંડા ચોલપુરમની મુલાકાત લીધી. આ મુલાકાત ચોલ વંશના મહાન રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમ...
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા
તમિલનાડુ સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદને વધુ અર્થસભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને નવો નિર્ણય લીધો છે. પરંપરાગત રીતે વર્ગખંડમાં વિ?...
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવાકાશી નજીક આવેલા ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં મંગળવારે વહેલી સવારે થયેલો વિસ્ફોટ ભારે જાનહાનિ પમાડે તેવો સાબિત થયો છે. ઘ?...