હિન્દુ મંદિર મુદ્દે શરૂ થયેલું યુદ્ધ 20 દિવસમાં સમાપ્ત, થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે ફરી સીઝફાયર
એશિયામાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ વચ્ચે અંતે યુદ્ધ વિરામની જાહેરાત થતાં બંને દેશોના સરહદી વિસ્તારોમાં રહેતા લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો છ?...
થાઈ સેનાએ કંબોડિયામાં હિંદુ દેવતાની મૂર્તિ તોડી, વિડીયો વાયરલ થતાં વિરોધ; ભારતે પણ ઉઠાવ્યો મુદ્દો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદ વચ્ચે હિંદુ દેવતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ ઊભો કર્યો છે. વિવાદિત સીમા ?...
ટ્રમ્પના યુદ્ધવિરામ પછી 45 દિવસમાં થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર ફરી ઘર્ષણ
દક્ષિણ-પૂર્વ એશિયાના બે પાડોશી દેશો, થાઈલેન્ડ અને કંબોડિયા, ફરી એકવાર સરહદ પર ઘર્ષણમાં ફસાઈ ગયા છે. બંને દેશો અગાઉ જ યુદ્ધવિરામ પર આવ્યા હતા, પરંતુ યુદ્ધવિરામને માત્ર 45 દિવસમાં ભંગ કરવામાં આવ...