તિરુવનંતપુરમ રેલીમાં નાનકડા બાળકે જીત્યું PM મોદીનું દિલ, ભાષણ વચ્ચે કરી દિલ સ્પર્શી વાત
ગુરુવારે કેરળના તિરુવનંતપુરમમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યા, જે રાજકીય ભાષણની માત્ર રાજકીય જ નહિ પરંતુ માનવીય પાસું પણ ઉજાગર કરે છે. રેલી દ?...
કોંગ્રેસ માઓવાદીઓથી પણ વધુ ખતરનાક, તિરુવનંતપુરમમાં બોલ્યા પીએમ મોદી
કેરળમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં જનસભાને સંબોધી હતી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેઓ અહીં નવી ઊર્જા અને નવી આશા ?...
પીએમ મોદીએ 4 ટ્રેનોને લીલી ઝંડી બતાવી, કેરળમાં રેલ કનેક્ટિવિટી મજબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કેરળના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે તિરુવનંતપુરમમાં યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરી અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલો?...
કેરળમાં ઈતિહાસ રચાયો : તિરુવનંતપુરમમાં ભાજપના વી.વી. રાજેશ 51 વોટ સાથે મેયર બન્યા
કેરળના રાજકીય ઇતિહાસમાં શુક્રવાર એક યાદગાર દિવસ બની ગયો છે. વર્ષો સુધી ડાબેરીઓ અને કોંગ્રેસના પ્રભાવ હેઠળ રહેલા રાજ્યમાં ભાજપે મોટો ભંગાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રા?...
કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક ફરજિયાત? કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા જ નવી ગાઈડલાઈન જાહેર
દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલા?...
મદ્રાસનું ચેન્નઈ કર્યું, કેરળને કેરલમ કરવાની માંગ, તો પછી INDIAને ભારત કહેવામાં વાંધો શું? : NCRT ચેરમેન
'ઇન્ડિયા VS ભારત' નામ પર ચાલતી ચર્ચા વચ્ચે NCERT કમિટીના ચેરમેનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસર સીઆઈ ઈસાકે કહ્યું કે, ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છે. આ કારણે અમે તમામ શાળાના ...