અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2026: 149મી રથયાત્રા પૂર્વે ભક્તિભાવથી જળયાત્રા મહોત્સવનો પ્રારંભ, 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્?...
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ થયેલ છે.સંશોધન અને તાલીમ કાર્યક્રમો સંદર્ભે બન્ને સંસ્થાઓના વડાઓ દ્વારા સમજૂ...
વરસાદી વાવાઝોડા વચ્ચે ૧૦૮ની ટીમ બની ૭૫ વર્ષીય દાદી માટે જીવનદૂત
"જ્યાં આશા ધૂંધળી પડે છે, ત્યાં ૧૦૮ની સાઇરન આશાનું કિરણ બનીને પહોંચે છે." નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ?...
અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’ લોન્ચ, ગુજરાત બન્યું દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવાનું કેન્દ્ર
ભારતમાં ઓનલાઈન કેબ બુકિંગ અને ટેક્સી સેવા ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો રહ્યો છે. આ મોડલમાં ડ્રાઇવરો પાસેથી ઊંચા કમિશન, મોડા પેમેન્ટ અને આર્થિક શોષણ ...
ધર્મ પરિવર્તનથી અનામત નહીં મળે, મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારનો આદેશ રદ કર્યો
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ધર્મ પરિવર્તન અને અનામતના લાભોને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે તમિલનાડુ સરકારના માર્ચ 2024ના સરકારી આદેશને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો છે. ?...
કનિષ્ક વિમાન કાંડ પર કેનેડાની મોટી સ્વીકૃતિ, CSISએ 41 વર્ષ બાદ ખાલિસ્તાની ઉગ્રવાદીઓની ભૂમિકા માની
ભારત અને કેનેડાના સંબંધોમાં ખાલિસ્તાની ઉગ્રવાદ લાંબા સમયથી તણાવનું મોટું કારણ રહ્યો છે. ભારત વર્ષોથી કેનેડા સમક્ષ આ મુદ્દો ઉઠાવતું આવ્યું છે કે કેનેડાની જમીન પરથી ખાલિસ્તાની ઉગ્રવાદી તત્...
યુરોપમાં હીટવેવથી હાહાકાર : 12થી વધુ દેશોમાં એલર્ટ, 230થી વધુના મોત; પેરિસમાં પારો 40 ડિગ્રી પાર
પશ્ચિમ અને દક્ષિણ યુરોપના અનેક દેશો હાલ ભીષણ ગરમીની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હીટવેવને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. યુરોપના 12થી વધુ દેશોમાં ગરમીને લઈને ઉચ્ચ સ્તર?...
પશ્ચિમ બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC લાવવાની જાહેરાત; TMCનો તીખો વિરોધ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક જાહેર મંચ પરથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે તેમની સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવશે. આ સાથે જ તેમણ?...
અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, ગાંધીનગરમાં ‘સહકાર ટેક્સી સેવા’નો પ્રારંભ, અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર, 27 જૂનના રોજ તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમો, ઉચ્ચ સ્તરીય સમીક્ષા બ...
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં 8 આરોપી જેલમાં, ₹79.85 લાખ રોકડ અને વિદેશી ચલણ જપ્ત
અયોધ્યાના ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપાત્રમાંથી દાનની કથિત ચોરીના અત્યંત સંવેદનશીલ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દાનની ગણતરી અને મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલા 8 આરોપીઓને ?...