પાટણ જીલ્લામાં ભાજપને મળતું વ્યાપક જનસમર્થન
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને મોટું જનસમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપ માટે આ એક ઐતિહાસિક સ...
કોંગ્રેસી પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો : ‘આસામની કોર્ટમાં જઈને જામીન માંગો’
કોંગ્રેસ નેતા પવન ખેડા ને સુપ્રીમ કોર્ટ માંથી મોટો ઝટકો મળ્યો છે. શુક્રવાર (17 એપ્રિલ 2026)ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી બેલ મામલે કોઈ પણ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટ...
UCC પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી : “સમાન નાગરિક સંહિતા બંધારણીય લક્ષ્ય, કોઈ ધર્મ સાથે જોડશો નહીં”
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટએ ફરી એકવાર મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ સ્પષ્ટ કહ્યું કે UCC ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેન?...
વડોદરા : ‘લવ જેહાદ’નો કેસ ન નોંધવા ₹2 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો PIનો વચેટિયો સૈયદ
વડોદરા ગ્રામ્ય Anti Corruption Bureau (ACB)એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપો સામે લાવ્યા છે. આ કેસમાં PI વી.એ. ચારણ દ્વારા એક આરોપી પાસેથી ‘લવ જેહ...
લેન્સકાર્ટ વિવાદ 2026 : ગ્રૂમિંગ પોલિસી પર ઉઠ્યા સવાલો, પિયુષ બંસલે માફી માગી છતાં વિવાદ યથાવત
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા Tata Consultancy Services (TCS) BPO કેસ બાદ હવે આઈવેર રિટેલ બ્રાન્ડ લેન્સકાર્ટ પણ વિવાદમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર કંપનીની ગ્રૂમિંગ પોલિસી સંબંધિત એક ઇન્ટર્નલ ટ્રેનિંગ ડોક્યુમે...
નાશિક TCS BPO કૌભાંડ : નિદા ખાન આગોતરા જામીન માટે કોર્ટનો દરવાજો ખખડાવશે, ધાર્મિક અપમાનના ગંભીર આરોપ
મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં સામે આવેલા જાતીય શોષણ અને ધર્માંતરણના ગંભીર કૌભાંડમાં નિદા ખાન મુખ્ય આરોપી તરીકે સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. પોલ...
નર્મદામાં કેસરીયો માહોલ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજયી હુંકાર, ઉમેદવારોને મળી રહ્યું છે અભૂતપૂર્વ જન સમર્થન
નર્મદા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રચંડ પ્રચાર અને ઉમેદ?...
ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા...
ગાંધીનગરમાં GCCI ટ્રેડ એક્સ્પો 2026નો ભવ્ય પ્રારંભ : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને “ડેવલપમેન્ટ રોલ મોડલ” ગણાવ્યું
ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાતના સર્વાંગી વિકાસ મોડલને વિશ્વ માટે ?...
દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્?...