રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે “વિજયનાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે સાબરમતી ભાગ દ્વારા રવિવારના રોજ ચાંદખેડા ખાતે "વિજયનાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી વિજય દ?...
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા જિલ્લા ભાજપે ૩૩ સભ્યોને કર્યા સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૫મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવા તેમજ પરિવાર માંથી અપક્ષ ઉમેદવારી કરાવવા માટે તાત્કાલિક અસરથી 33 સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સ...
ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ – અમદાવાદ દ્વારા આયોજીત જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ - અમદાવાદ દ્વારા દિનાંક 09-02-2025 રવિવારના રોજ ચાંદલોડિયા વિસ્તારના જ્ઞાનમંદિરનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, આ ?...
ભોજન બાદ વરિયાળી ચાવવાની આદત પાડી દેજો, મળે છે 5 જબરદસ્ત ફાયદા
તમે બધા વરિયાળી વિશે જાણતા જ હશો. પણ શું તમે વરિયાળી ખાવાના ફાયદાઓથી પણ વાકેફ છો? તમને લાગે છે કે તમે બધું જાણો છો, પણ તમને ખબર નથી. તમને તેના ગુણધર્મો વિશે સંપૂર્ણ જાણકારી નહીં હોય. વરિયાળીમાં ?...
Whatsapp વાપરતા કરોડો લોકો માટે મોટો ખતરો, RBIએ આપી ચેતવણી
સાયબર ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સતત નવી નવી રીતોથી લોકોને છેતરતા રહે છે. આ સંદર્ભમાં ડિજિટલ ધરપકડના ઘણા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે લોકોને ચેતવણી આપી છે, તેમને ...
તિરૂપતિ લાડુ વિવાદમાં CBIની મોટી કાર્યવાહી, ભેળસેળ મામલે 4ની ધરપકડ
શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં ભેળસેળ કરવાના મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( ના નેતૃત્વ હેઠળની એક ખાસ તપાસ ટીમ (SIT) એ ...
PMની પાઠશાળા: પરીક્ષા પે ચર્ચામાં PM મોદીએ બાળકોને આપી ટિપ્સ, શિક્ષકોને પણ કરી ટકોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્ય...
તાપીના કેળકૂઈ ગામના વીર યોદ્ધા સુનિલકુમારજી નો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો
કાશ્મીર, અરુણાચલ પ્રદેશના, આસામ, ચીન બોર્ડર પર આપેલી દેશ સેવા, અટલ નિષ્ઠા, અનુશાસન ને સન્માન આપવા માટે 08/02/2025 નાં રોજ કેળકુઈ, તા-વ્યારા, જિ- તાપીનાં યુવકો દ્વારા વિશેષ નિવૃતિ સન્માન સમારોહ યોજવામ?...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં આવનારા દેશ-વિદેશના યાત્રિકો ને અકસ્માત ન થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રશંશનીય કાર્યવાહી કરી..
ફોર ટ્રેક રોડ પર વગ ધરાવતા મોટા વેપારી ઉદ્યોગપતિઓ એ નેશનલ હાઈવે ના ફોર ટ્રેકના ડિવાઇડરો ને તોડવામાં માસ્ટરી હાંસલ કરી હતી. પરંતુ એક અકસ્માતે..ત્રણ લોકો એ જીવ ગૂમાવતા.. કલેકટરના આદેશ બાદ ઘોર નિ...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિકજનો સાથે પ્રાણી પંખીઓ પણ જોડાયાં છે. સંગમસ્થાન સાથે પૂરા કુંભક્ષેત્રમાં સાધુ સંતો સાથે અબોલ જીવોએ લાભ લીધો છે. એક એક જીવ અને એક એક કણ ઈશ્વરનું જ સર્જન છે, ત્યા...