‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
ભારતની સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને PoKના 9 આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં 100થી વધારે આતં...
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જ?...
મોકડ્રિલ અંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે સાંસદ વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 કાર્યક્રમ યોજાયો
પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય સાંસદ. વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજસ્થાનના મુખ્યમ?...
ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર ...
ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યો રાફેલનો દમ, આતંકી કેમ્પોને તબાહ કરવા ભજવી મહત્વની ભૂમિકા
ઓપરેશન સિંદૂર અને તેમાં રાફેલ ફાઇટર જેટ્સની ભૂમિકા વર્ણવી છે, તે દર્શાવે છે કે ભારત હવે એક ટેકનોલોજીકલ-સજ્જ અને વ્યૂહાત્મક રીતે સંપૂર્ણપણે સજ્જ એરોસ્પેસ શક્તિ બની રહ્યું છે. નીચે રાફેલ જેટ ?...
ભારત સામે પંગો મસૂદ અઝહરને ભારે પડ્યો, પૂરો પરિવાર સાફ, 14નાં મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂ?...
ગુજરાતની વતની છે ‘ઓપરેશન સિંદૂર’ને લીડ કરનાર આ અધિકારી
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આપી દીધો છે. આ ઓપરેશન ભારતીય સુરક્ષા દળો માટે એક દ્રઢ અને નિર્મમ જવાબરૂપ કાર્યવાહી રહી છે, જેમાં પાકિસ્તાન અને પાક અધિકૃ...
શું થયું, કઈ રીતે થયું, કેમ થયું અને હવે આગળ શું ? 5 પોઈન્ટમાં સમજો ઓપરેશન સિંદૂરની આખી કહાની
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓને નિશાન બનાવીને કરાયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે. પહેલગામ હુમલા પછી દેશ સતત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની માં?...
આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર
પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ ?...