પેકેજ્ડ જ્યૂસ પીતા હોવ તો સાવધાન! હેલ્થ એક્સપર્ટે શું આપી ચેતવણી
આ ઉનાળાની ઋતુમાં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે પેકેજ્ડ જ્યુસ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે અને તેમાં પોષક તત્વો ઓછા હોય છે. તેમણે તેનાથી બચવાની સલાહ આપી હતી. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દર વર્ષે 1 થી 7 સપ્ટ?...
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હ?...
પાટણા ગામમાં ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નિલભાઇ રાવનાં સન્માનમાં ભવ્ય સમારોહ યોજાયો
કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે. નીલભાઈએ ભાવુક ઉદ્દબોધનમાં જણા...
શરીરસુખ માણતા કપલને ફેવીક્વિકથી ચોંટાડી દીધા, પછી તાંત્રિકે પાર કરી તમામ હદ, રૂવાટાં ઉભા કરી દેશે આ ઘટના
રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં લગભગ અઢી વર્ષ પહેલા બનેલા ડબલ મર્ડર કેસમાં કોર્ટે હત્યાના આરોપી તાંત્રિકને આકરી સજા સંભળાવી છે. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તેને સજા સંભળાવનાર જ?...
ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ અંબાજી માતાજીનું મંદિર
ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે. આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાત?...
ખેડામાં આઇસરમાં લાવવામાં આવેલ રૂ. ૩૩.૩૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ખેડા નગર માં ફૈઝાને મદીના મસ્જીદ પાછળ રહેતા બુટલેગર આશિક ઉર્ફે સદામ ઈદ્રીશ મોહમદ વ્હોરા ના ઘેર પોલીસે રાતના છાપો મારી બુટલેગર ના ઘર પાસે એક આઈસર માંથી વિદેશી કવાર્ટર નંગ બોટલો નંગ-૩૩,૬૦૦ કિં...
વડતાલધામમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના ૨૪૪મા પ્રાગ પ્રાગટ્યોત્સવ નિમિતે અભિષેક અને અન્નકૂટ યોજાયો
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.6 એપ્રિલને રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ નાં ૨૪૪માં પ્રાગટ્યોત્સવ નિમિતે અ.નિ. મનહરલાલ બાપુલાલ પટેલની સ્મૃતિમાં હ?...
27 વર્ષ પછી ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલની પ્રથમ મુલાકાત, સ્લોવાકિયાની પણ મુલાકાત લેશે દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે રાત્રે પોર્ટુગલની રાજધાની લિસ્બન પહોંચ્યા હતા. આ સાથે 7 થી 10 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાની તેમની ચાર દિવસીય રાજ્ય મુલાકાતની શરૂઆત થશે. મુર્મુ ?...
બાબડા ગામે બિરાજમાન ગાત્રાળ માતાજીના કરો દર્શન, મંદિરનો ઇતિહાસ રોચક, મામાદેવનું મહત્વ
પોરબંદરથી પંદર કિલોમીટરના અંતરે જામનગર હાઇવે પર આવેલા બાબડા ગામે ગાત્રાળ માતાજીનું મંદિર આવેલુ છે. પૌરાણિક ઇતિહાસ ધરાવતા માતાજીના આ મંદિરે ભાવિકો દેશ વિદેશથી દર્શન કરવા આવી માતાજી સમક્ષ ?...
માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000થી વધારે અંક તૂટ્યો, રોકાણકારોને 19 લાખ કરોડનું ધોવાણ
એશિયન શેરબજારોમાં આવેલા તીવ્ર ઘટાડાની અસર સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. પ?...