કબૂતરોના કારણે ફેફસાંની બીમારી થઈ રહી છેઃ અભ્યાસ
તાજેતરમા જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કબૂતરના કારણે આપણા ફેફસાને ગંભીર પ્રકારની સમસ્યા હોઇ શકે છે. હકીકતમાં કબૂતર અનેક પ્રકારના બેક્ટિરિયા અને વાયરસ ધરાવે છે. જે હિસ્...
PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર અભદ્ર ટિપ્પણી બાદ માલદીવની મોટી કાર્યવાહી, 3 મંત્રીઓ સસ્પેન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાડવાને લઈને સર્જાયેલા વિવાદ પર માલદીવ સરકારે મોટી કાર્યવાહી કરી છે. માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદ?...
અયોધ્યામાં ૭ સુરક્ષા એજન્સીના કેમ્પ લાગ્યા, ૧૫ ટીમનું સર્ચ ઓપરેશન
22 જાન્યુઆરીએ યોજાનારા રામમંદિર ઉદઘાટન સમારંભને મુદ્દે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રાજ્યની સુરક્ષા એજન્સીઓ ઉપરાંત કેન્દ્રની એજન્સીઓએ પણ જિલ્લામાં કેમ્પ ઊભા કરી દીધા છે. 15 ટીમ વિવિધ વિસ્તારન?...
૧૯૯૨માં મોહમ્મદ હબીબ પણ કારસેવા માટે ૪-૫ દિવસ અયોધ્યા રોકાયા હતા
અયોધ્યાથી અક્ષત ચોખા, પત્ર અને રામમંદિરની તસવીર પ્રાપ્ત થતાં મોહમ્મદ હબીબ લાગણીશીલ થઈ ગયા હતા. ૭૨ વર્ષના આ કારસેવક મીરઝાપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક હોદ્દા પણ સંભાળી ચૂક્યા ?...
અક્ષય-સલમાનનું એલાનઃ આત્મસન્માનના ભોગે માલદીવ્સ નહીં, ભારતીય ટાપુઓ પસંદ કરો
બોલિવૂડ સેલિબ્રિટીઝના માનીતા વેકેશન ડેસ્ટિનેશન તરીકે જાણીતા માલદીવ્સમાંથી શરૂ થયેલું હેટ કેમ્પેઈન તેને જ ભારે પડી રહ્યું છે. ભારત અને ભારતીયો અંગે માલદીવ્સના ત્રણ મિનિસ્ટર સહિત અનેકે ધૃ?...
રાત્રીમાં પહેલીવાર કારગિલમાં હર્ક્યુલસ વિમાનનું લેન્ડિંગ કરાયું
ભારતીય હવાઈદળે એક મોટી સિદ્ધિ મેળવતા પહેલીવાર રાત્રિના ગાઢ અંધકારમાં કારગિલમાં એર સ્ટ્રિપ પર C-૧૩OJ હર્ક્યુલસ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. હવાઈદળ માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ ગણાઈ રહી...
નડિયાદ ધારાસભ્યના હસ્તે નડિયાદ ડેપો દ્વારા નડિયાદથી ઝાલોરની ડેઇલી નવીન બે સ્લીપર – સિટિંગ બસોનું લોકાર્પણ
નડિયાદ ડેપો દ્વારા નડિયાદ થી ઝાલોર (રાજસ્થાન) ની ડેઇલી નવીન બે સ્લીપર - સિટિંગ બસોનું લોકાર્પણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. નડિયાદ અને આસપાસ વિસ્તારના રહીશોને રાજસ્થ?...
શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ પ્રાંતીય ખેલકૂદ 2023/24 કાકડકુઈ મુકામે યોજાયેલ જેમાં શ્રી સંતરામ વિદ્યાલયના બાળકો કિશોર વિભાગમાં કબડ્ડી રમતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ફાઇનલમાં રનર્સ અપ ?...
અયોધ્યામાં શ્રીરામમંદિરનું નિર્માણ વિશ્વનો સૌથી મોટો ઉત્સવઃ જાવેદ અખ્તર
હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથાલેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઇને વાંધો ન હોવો જોઇએ. તેમણે મંદિરનિર્માણથી લોકોની ખુશીને ધ્યાનમાં રાખ?...
નડિયાદ શહેરના વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનુ લોકાર્પણ કરાયું
નડિયાદ શહેરમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વાણિયા વાડ સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલનું ઉદ્દઘાટન કરાયું હતું. આગામી બે - ચાર દિવસમાં અવર જવરના આધારે ટાઇમીંગ સેટ કર્યા બાદ સિગ્નલ નિયમિત કરાશ?...