PM ઈન્ટર્નશિપ સ્કીમ આજથી થઈ રહી શરુ, યુવાઓને સ્ટાઈપેન્ડ સાથે મળશે ટોચની કંપનીમાં ઈન્ટર્નશિપનો મોકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ લોન્ચ કરશે. આ યોજના યુવાનોને તેમની કુશળતા વિકસાવવા અને તેમની કારકિર્દીમાં વૃદ્ધિ લાવવામાં મદદ કરશે. આ યોજના માટે નોંધણી 12 ઓક્ટોબરે જ સત્ત?...
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા ભારત સરકારની ADIP યોજના માટે કરી બેઠક
ભારત સરકારની ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે મુલ્યાંકન શિબિરનું ભાવનગરમાં આયોજન થશે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયાએ ADIP યોજનાની જાણકારી આપતા કહ્યું આગામી તારીખ ૫ થ...
અ.ભા.વિ.પ નુ 70મુ રાષ્ટ્રીય અધિવેશન ગોરખપુર, ઉત્તર પ્રદેશ ખાતે સંપન્ન થયું
નવનિર્માણ આંદોલન ની 50મી વર્ષગાંઠ નિમિત્તે અ.ભા.વિ.પ, ગુજરાત મા મોરબી, કર્ણાવતી અને સુરત એમ કુલ ૩ "છાત્ર શક્તિ યાત્રા" નુ આયોજન કરશે. સમગ્ર ગુજરાતની વિદ્યાર્થી શક્તિ ને દિશા આપતું ABVP નું પ્રદેશ ?...
બનાસકાંઠા અંબાજી ખાતે આગામી ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ પોષ સુદ-૧૫ના રોજ અંબાજી માતાજીના પ્રાગોટયોત્સવની ઉજવણી કરવામાં આવશે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ ?...
થરાદ ખાતે આવેલ શ્રી શેણલ માતાજીનાં મંદિરે શ્રી રામકથા પારાયણ ૯ દિવસીય સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો…
થરાદમાં શેણલ માતાજી મંદિર,રાજપુત વાસમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમા શનિવારે સવારે પોથીના યજમાન લક્ષ્મણભાઈ ભગત ના ઘરેથી ઢોલ નગારા સાથે પોથીયાત્રા નીકળી હતી જેમાં પથુસિંહ ?...
“ઇસ્કોન સન્યાસી ચિન્મય કૃષ્ણ દાસને અન્યાયપૂર્ણ કારાવાસમાંથી મુક્ત કરો.” : દત્તાત્રેય હોસાબલે, સરકાર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
"બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત?...
વાલોડ ગામના ડોડકિયા ફળિયા જતા રસ્તા પર નજીકમાં આવેલ ખેતર માંથી શંકાસ્પદ ગૌવંશ ના અવશેષો મળી આવ્યા …
ગૌવંશના અવશેષો મળી આવતા આજુબાજુના ગામોમાં વાત વાયુવેગે ફેલાતા લોક ટોળું જગ્યા ઉપર આવી પહોંચ્યું ગૌવંશના અવશેષોની જાણ થતા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે... વાલોડ પોલીસે જાણવા જોગ ફ?...
બાલાસિનોર તાલુકાના ભાથલાલાટ ગામમાં ખેડૂત સેમિનાર યોજાયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાથલાલાટ ગામના ખેડૂત પટેલ ભવાનભાઈને ત્યાં નોન યુ સીડ - તાઇવાન કંપની દ્વારા જમીન સુધારણા અને પપૈયાના વાવેતર પહેલા જમીનની માવજત કઈ રીતે કરવી તે માટે ખેડૂ?...
ભૂતાન તરફ ડ્રેગન
"ભૂતાન તરફ ડ્રેગન" શબ્દસમૂહનો તાત્પર્ય ભૂતાનના પ્રાચીન સંસ્કૃતિક અથવા પ્રતીકાત્મક સંદર્ભો સાથે જોડાયેલો છે. ભૂતાનને મોટા ભાગે "Druk Yul" તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે "ડ્રેગનના લોકોની ભ?...
કપડવંજમાંથી વિજિલન્સે 5 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
દારૂનો જથ્થો બાપુનગરના બુટલેગર મુન્નાને આપવાનો હતોઃ 2ની અટક, 4 વોન્ટેડ સ્ટેટ મોનિટરીંગ સેલે કપડવંજ- મોડાસા હાઈવે પરની કુબેરનગર ચોકડી પાસેથી પસાર થતી કારમાંથી રૂ 5.04 લાખનો વિદેશી દારૂ સાથે બે...