ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગ
ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા 'ઘરચોળા' ને ભારત સરકારે ભૌગોલિક સંકેત (GI - Geographical Indication) ટેગ આપીને તેની અનોખી ઓળખને માન્યતા આપી છે. આ ટેગ પ્રાપ્ત કરનાર ઘરચોળા ગુજરાતની હસ્તકલા ક્ષેત્રની 23મી વસ્તુ બની ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા (મોડેલ ?...
મહેમદાવાદ તાલુકાના ઝાબાંની મુવાડી ગામમાં નાબાર્ડના સહયોગથી એફ.એલ.સી કેમ્પનું આયોજન
તા. ૨૭/૧૧/૨૦૨૪ ને બુધવાર, મહેમદાવાદ તાલુકો, ઝાંબાની મુવાડી ગામ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હ?...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો નારંગી અને સંતરાનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડીનો મહા?...
ઘરફોડ ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં શોધી કાઢી મુદામાલ રીકવર કરતી નડીયાદ પશ્ચિમ પોલીસ ટીમ
ખેડા જીલ્લામા મિલકત સબંધી ગુનાઓ ઉપર અંકુશ રાખવા સારૂ પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓના મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પ?...
પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા મોરારિબાપુનો અનુરોધ
શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશો આપ્યો છે અને પાંચ વૃક્ષ વા...
ભારતનું આદિત્ય L1 મિશન, આખા વિશ્વને કરાવશે ફાયદો
ભારતનું પ્રથમ સૂર્ય મિશન, આદિત્ય-L1, ઇસરો દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે અને તે અત્યારે સ્પેસમાં રહેલા સૂર્ય-પૃથ્વી લગ્રાંજ પોઈન્ટ-1 (L1) પાસે કાર્યરત છે. આ મિશનના મુખ્ય હેતુઓમાં સૂર્યની પ્રવૃત્...
ઉમરેઠમાં વધતા જતા અપરાધિક બનાવોમાં વધુ એક ગંભીર ગુનાનો થયો ઉમેરો
ઉમરેઠમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એટલી બધી અપરાધિક ઘટનાઓએ જોર પકડ્યું છે કે નગરજનો ભયમાં મુકાઈ ગયા છે. એક પછી એક ચોરીઓ થવાની અને બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ તો રોકાઈ નથી રહી ત્યાં એક વધા?...
ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા પડાપડી
રાજ્ય સરકારની યોજનાઓનો લાખ લેવા માટે લોકોએ નડિયાદ શહેરમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવુ ફરજિયાત કરાયું છે, ત્યારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચ...
શહેરમાં કથળતી કાનૂન વ્યવસ્થાને લઈને શહેર કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો ?...