સરસ્વતી વિદ્યાલય ઉમરેઠમાં ઉમરેઠ પોલીસ દ્વારા યોજાયો ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ
ઉમરેઠ ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ યોજાયો. તારીખ 8 /1/ 2025 ને બુધવારના રોજ સવારે 11:00 કલાકે સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં ઉમરેઠના પી.આઈ એસ.એ?...
પીએમ મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘હું પણ માણસ છું, કોઇ ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ કહ્યું કે 'હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય ?...
થરાદના ઉત્સાહીત કાર્યકરની એબીવીપી પ્રદેશ કારોબારી સદસ્યમાં નિમણૂક થઈ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્રના નિર્માણનુ ઘડતર કરતું સંગઠન છે, જોકે એબીવીપી દ્વારા ૭મી જાન્યુઆરીથી ૯મી જાન્યુઆરી સ?...
ઇન્ડિયા ફાઉન્ડેશન આયોજિત ફસ્ટ વુમન થીંક્સ મીટ ૨૦૨૫ માં જિલ્લા પ્રતિનિધિ તરીકે પસંદ થયા
ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન રામમાધવજીની પ્રેરણાથી ગુજરાત થીંકર ફેડરેશન દ્વારા પ્રથમ વુમન થીંકર મીટનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ ખાતે ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યું છે, ?...
સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અર્વેનેસનો કાર્યક્રમ યોજાયો.
વાહન ચાલવતી વેળાએ પુરતી તકેદારીઓ રાખવી જરૂરી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવ...
નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સુંદર “ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન” યોજાયું
નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક સુંદર "ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન"નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી બાગાયત?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય પરીસંવાદ કાર્યક્રમ યોજાયો
નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસીય "બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી" પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ?...
મહાકુંભમાં રોજ 1 લાખ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ આપશે ગુજરાતી ઉદ્યોગપતિ, 2500 સેવાધારી ટુકડી તૈયાર
પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળા 2025 માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં અનેક ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ યોગદાન આ?...
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકાના 'ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી' H-1B વીઝા પ્રોગ્રામના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા ફેરફારો 17 જાન્યુઆરીથી અમલમાં આવશે. H-1B Modernization Final Ruleના નામથી થનારા ફેરફારથી અમેરિકામ?...
‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ઓડિશા મુલાકાતને ઉજવતા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ભુવનેશ્વરમાં યોજાયું, જેમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, અને એનઆરઆઈના યોગદાનને વધાવવાની મુખ્ય تھیમ ?...