કપડવંજની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર એન્ડ કોમર્સ કોલેજ કપડવંજમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં આચાર્ય ડૉ.ગોપાલ શર્માના માર્ગદર્શન હેઠળ એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ .અર?...
આધાર કાર્ડને લઇને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હાઇકોર્ટના આદેશને પણ નકાર્યો
સુપ્રીમ કોર્ટે આધારને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આધારને ઉંમર માટે પૂરતો દસ્તાવેજ ગણી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઇકોર...
અમેરિકામા રાષ્ટ્રપતિની ચૂંટણી કમલા હેરિસ જીતે તો જાણો ભારતને શું થશે ફાયદો?
અમેરિકામાં માત્ર બે અઠવાડિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ દેશની બે સૌથી મોટી પાર્ટીઓ ડેમોક્રેટિક અને રિપબ્લિકન તરફથી ચૂંટણી મેદાનમાં છે. ટ્રમ્પ અગાઉ ...
સંજીવ ખન્ના હશે ભારતના આગામી ચીફ જસ્ટિસ,11 નવેમ્બરે લેશે શપથ, રાષ્ટ્રપતિએ કરી નિમણૂક
જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણૂક કરી છે. વર્તમાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થશ?...
આવી ગયો વંદે ભારત સ્લીપરનો પ્રથમ વીડિયો, અંદરથી કંઈક આવી દેખાય છે હાઈટેક ટ્રેન
ચેન્નાઈમાં વિલ્લીવાકમમમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત સ્લીપર કોચના લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. પહેલીવાર વં?...
કેબિનેટનો મોટો નિર્ણય, તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાની કરી જાહેરાત
કેન્દ્રીય કેબિનેટે છઠ પૂજા તેમજ દિવાળી સહિતના તહેવારોને ધ્યાને લઈ રેલવેના મુસાફરોની સુવિધા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટે તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવા મ?...
આણંદ NDDBના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧મી જયંતી સમારોહ યોજાયો
મહાનુભાવોએ કેન્દ્રીય મંત્રી અમિત શાહના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી આણંદ,તા.૨૨ આણંદ NDDB ના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧ મી જયંતિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીત?...
પલાળેલા અખરોટ સ્વાસ્થ માટે છે ફાયદાકારક, હૃદયથી લઈ મગજ બનશે મજબુત
જો તમે દરરોજ સવારે પલાળેલા અખરોટ ખાઓ છો તો તે તમારા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. તો જાણો ચાલીએ પલાળેલા અખરોટ ખાવાના અનેક ફાયદા વિશે. અખરોટના અનેક ફાયદા છે પરંતુ તેમાં પણ પલાળેલા અખરોટ સ...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા ઘાટે દિપ પ્રાગટ્ય કરી મહા આરતીમાં સહભાગી થશે : ચૂંટાયેલા જનપ્રતિનિધી, સંગઠનના લોકો પણ આરતીમાં ઉત્સાહભેર ભાગ લેશે
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા પરેડ-દિપોત્સવી પર્વ આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ આગામી ૩૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ સરદાર પટેલ સાહેબની ૧૪૯મી જન્મજયંતિ પ?...
દિલ્હી અને NCRની હવા ગૅસ ચેમ્બર બનવાના માર્ગે: વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ
બુધવારે રાષ્ટ્રીય રાજધાનીની હવા વધુ ગંધાઈ ગઈ હતી. AQI વધ્યો એટલું જ નહીં, ત્રણ વિસ્તારોમાં હવા 400ને વટાવી ગઈ, એટલે કે “ગંભીર” શ્રેણીમાં. હાલમાં, NCRની હવામાં ધોરણો કરતાં લગભગ ત્રણ ગણા વધુ પ્રદૂષકો ...