ગીર સોમનાથ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 3.0 2025 ની અંડર – ૧૪, અંડર -૧૩ તેમજ ઓપન એજ ગ્રૂપ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા તારીખ ૦૧/૦૨/૨૦૨૫ ની સરખડી મુકામે યોજાય હતી
જેમાં જિલ્લાભરમાંથી જુદી જુદી શાળાની બહેનોનીની ૧૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ DLSS તેમજ નોન DLSS સોમનાથ એકેડેમીમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. જેમા સોમનાથ એકેડેમીની અંડર-૧૪, અંડર -...
તાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ કરાયો
ગીર સોમનાથ રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકાર?...
સૈયદ રાજપરા ખાતે નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ
આરોગ્ય વિભાગના સાંસ કેમ્પેઇન અંતર્ગત રેકીટ ડેટોલ બનેગા સ્વસ્થ ઈન્ડીયા અને પ્લાન ઈન્ડીયાના સંયુક્ત ઉપક્રમે “સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અન્ડર ફાઈવ” કાર્યક્રમ દ્વારા ઉના તાલુકાની ?...
‘૧૦૮’ ની સરાહનીય કામગીરી ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સે ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા
જિલ્લામાં ૧ આઇસીયુ વાન સહિત કુલ ૧૫ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. જેના દ્વારા અનેક લોકોના અમૂલ્ય જીવ બચે છે. અનેક અ?...
અમેરિકાથી ગ્રીન સિગ્નલ આવતાં શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 567 વધ્યો… આ શેરો બન્યા રોકેટ !
ગઈકાલના ઘટાડા બાદ આજે શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ,નિફ્ટી શરૂઆતના કારોબારમાં ઉછાળા સાથે ખુલ્યા હતા અને હવે તે ઝડપથી વધી રહ્યા છે. સેન્સેક્સ 567 પોઈન્ટ વધીને 77,743.33 પર ટ્ર?...
લોકભારતી અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું થશે આદાન પ્રદાન
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને ફ્રાન્સની તપોવન વિશ્વવિદ્યાલય વચ્ચે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું આદાન પ્રદાન થશે, આ માટે સંસ્થાઓનાં વડા અરુણભાઈ દવે અને કિરણભાઈ વ્યાસનાં નેતૃત્વ?...
આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર
હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ?...
રેલવેએ લોન્ચ કરી નવી SwaRail App: પ્રવાસીઓને શું મળશે સુવિધા?
રેલવેના મુસાફરો માટે એક મોટા સમાચાર છે. રેલવે મંત્રાલયે યૂઝર્સ માટે એક નવી સુપર એપ લોન્ચ કરી છે. રેલવે મંત્રાલયે એક નવી સુપર એપ SwaRail લોન્ચ કરી છે. આ એપ દ્વારા લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની ?...
છોટે મિયાં-બડે મિયાં, શીશ મહેલ, દારૂ કૌભાંડ… પ્રચારના છેલ્લા દિવસે અમિત શાહે AAP પર આકરા પ્રહારો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિજવાસન વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમણે AAP સરકાર અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ...
‘થાળી, ઘંટડી સાથે ઢોલ વગાડતા જાઓ..’, ખાસ કારણસર PM મોદીએ કરી અપીલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થશે. છેલ્લા એક મહિનામાં, આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્ય?...