વાંસી બોરસીમાં યોજાનાર કાર્યક્રમમાં 33 જિલ્લાના સખી મંડળના સ્ટોલ પ્રદર્શનીમાં નવસારીના સહયાદ્રી સખી મંડળની પસંદગી
એક એવી મહિલાઓનું ગૃપ કે જે સખી મંડળમાં જોડાવા પહેલા ખેતી અને પશુપાલનનું કામ કરી સામાન્ય રીતે કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા હતા પરંતુ વર્ષ 2015માં સખી મંડળ ચાલુ કરી આજે મહિને 85 હજાર અને વર્ષે 10.20 ...
મકાનો ફરીથી બનાવો, ખર્ચ સરકારે ચૂકવવો જોઈએ… બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય ત્રણ લોકોના ઘર બુલડોઝર વડે તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહીને ચોંકાવનારી અને ખોટો સંદેશ...
પાટણમાં બીજેપી જીલ્લા પ્રમુખ તરીકે રમેશ સિંધવની વરણી
આજના દિવસે પાટણના એપીએમસીમાં રમેશ સિંધવની જીલ્લા પ્રમુખની વરણી યોજાઈ.રમેશ સિંધવ, જેમણે જીલ્લા મહામંત્રી અને અગાઉ કિસાન મોરચામાં કામગીરી નિભાવી છે અને જેમણે જીલ્લા મહામંત્રી તરીકે રહી ચૂ...
નવસારીમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વિસ્તૃત રિહર્સલ હાથ ધરવામાં આવ્યું
નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 8 તારીખે યોજાનાર આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ?...
નવસારીના ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની મહિલા પોલીસ સંભાળશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.50 લાખથી વધુ મહિલા?...
મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો અહીં દર્શન કરીને બને છે ધન્ય
શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે ?...
સપ્તાહના છેલ્લા દિવસે શેરમાર્કેટ લાલ નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યાં
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 13 પોઈન્ટના વધારા સાથે 74,326.32 પર ખુલ્યો. જ્યારે NSE પર નિફ્ટી 0.08 ટકાના વધારા સાથે 22,561.85 પર ખુલ્યો. આજના ટ્રેડિંગ દરમિયાન ?...
નાગરવેલના પાન અને તુલસી એકસાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
નાગરવેલના પાન અને તુલસીના પાન ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ પાંદડાઓમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ચેપ અટકાવવામાં મદદ કરે છે. નાગરવેલના પાન અને તુલસીના પાનમાં રહ...
સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, હજારો કરોડ રુપિયાના MoU પર હસ્તાક્ષર થયા
ગુજરાત દેશની સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે, જેમાં રાજ્ય સરકારે હજારો કરોડના રોકાણને આકર્ષિત કરતા અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્?...
ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે, પાર્ટ-ટાઇમ નોકરીના પણ ફાંફા પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા છે, જે હવે લાગૂ પણ થઈ ગયા છે. આનાથી કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે, કારણ કે હવે તેમના ખર્ચ વધી જશે. ટ્...